ETV Bharat / state

બારડોલીના ગામના લોકોએ માગ ન સંતોષાતા મતદાન ન જ કર્યું, રાખ્યો હઠાગ્રહ

author img

By

Published : Dec 1, 2022, 5:52 PM IST

સુરતમાં બારડોલીના રાજપુરા લુમ્ભા ગામના લોકો આજે મતદાન ન જ (Rajpura Lumbha Village Surat Election boycott) કર્યું. અહીં આવાસ માટે જમીનની માગ ન સંતોષાતા ગ્રામજનોએ મતદાનનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો.

બારડોલીના ગામના લોકોએ માગ ન સંતોષાતા મતદાન ન જ કર્યું, રાખ્યો હઠાગ્રહ
બારડોલીના ગામના લોકોએ માગ ન સંતોષાતા મતદાન ન જ કર્યું, રાખ્યો હઠાગ્રહ

સુરત ચૂંટણી (Gujarat Election 2022) ગમે તે હોય તેમાં દરેક મતથી કિંમત અમૂલ્ય હોય છે, પરંતુ સુરતમાં બારડોલીનું એક ગામ એવું છે, જ્યાંના લોકોએ આજે પ્રથમ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન જ ન કર્યું. આ ગામનું નામ છે. રાજપુરા લુમ્ભા ગામ. બારડોલી તાલુકા અંતર્ગત આવતા આ ગામના SC ST સમાજના લોકો આજે મતદાનથી અળગા રહ્યા હતા.

મતદાનથી અડગા રહ્યા બારડોલી તાલુકાનાં રાજપુરા લુમ્ભા ગામના હળપતિ સમાજના (Demand of Halapati society in Surat) ભૂમિહીન ખેતમજૂરોને આવાસ બનાવવા માટે જમીન ફાળવણી અંગે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં માગ પૂરી ન થતાં ગ્રામજનોએ વિધાનસભાની સ્વયંભૂ મતદાનનો બહિષ્કાર (Rajpura Lumbha Village Surat Election boycott) કર્યો હતો. નેતાઓની સમજાવવા છતાં મતદારો માન્યા હતા અને મતદાનથી (Rajpura Lumbha Village Surat Election boycott) અળગા રહ્યા હતા.

થોડા દિવસ પહેલા આપી હતી ફરિયાદ

થોડા દિવસ પહેલા આપી હતી ફરિયાદ થોડા દિવસો પહેલા ગ્રામજનોએ બારડોલી પ્રાન્તના ડેપ્યૂટી કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, ગામમાં 1,200 જેટલા હળપતિ સમાજના (Demand of Halapati society in Surat) ભૂમિહીન ખેતમજૂરો રહે છે. વર્ષોથી અમારા ગામમાં આવેલી સરકારી જમીન પર રાજ્ય સરકારે વિવિધ આવાસ યોજના હેઠળ કાચા પાકા આવાસ બનાવી આપ્યા છે. પરંતુ જનસંખ્યા વધવાના કારણે નવા ઘરો બનાવવા માટે જમીન બચી નથી. રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની જમીન ફાળવવામાં આવી નથી. આથી આદિવાસી સમાજના લોકોએ ઘરો ક્યાં બનાવવા તે પ્રશ્ન ઊભો થયો છે.

2 ચૂંટણીથી નથી સંતોષાતી માગ છેલ્લી 2 ચૂંટણીથી (Gujarat Election 2022) રજૂઆત કરવા છતાં નેતાઓએ તેમની વાત ધ્યાન પર લીધી ન હોવાથી આ વખતે હળપતિ સમાજના લોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર (Rajpura Lumbha Village Surat Election boycott) કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે હળપતિ સમાજને (Demand of Halapati society in Surat) નવા વસવાટ માટે સરકાર દ્વારા ખાનગી જમીન ખરીદીને ઘર બનાવવા માટે નીમ કરી આપે. તેમ જ ધામડોદ, લુંભા, ગાની ગૌચરણની જમીન ફાજલ છે. તેમાંથી જમીન ફાળવણી કરવા માગ કરી હતી. વારંવાર રજૂઆત છતાં માગ નહીં સંતોષાતા ગામના 475 જેટલા SC ST મતદારો મતદાનથી અડગા રહ્યા હતા.

માગ ન સંતોષાઈ એટલે લીધું પગલું ગામના આગેવાન દિપકભાઈએ જણાવ્યું હતું કે, અમે અનેક વખત કૉંગ્રેસ અને ભાજપના નેતાઓને જમીન માટે રજૂઆત કરી હતી, પરંતુ અમારી માગ 15 વર્ષે પણ પૂરી થઈ નથી. આથી અમે ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદાન ન કરવાનો સામૂહિક નિર્ણય (Rajpura Lumbha Village Surat Election boycott) કર્યો હતો.

સરપંચે કરી વિનંતી તો ગામના સરપંચ નયનાબેને જણાવ્યું હતું કે, ગ્રામજનોની જે માગ છે તે વ્યાજબી છે. ગામ પાસે જમીન ન હોવાથી આવાસ બનાવવાની મોટી સમસ્યા છે. આથી સરકારને રજૂઆત છે કે, અમારા ગામને આવાસ માટે જમીન ફાળવી આપે.

સુરત ચૂંટણી (Gujarat Election 2022) ગમે તે હોય તેમાં દરેક મતથી કિંમત અમૂલ્ય હોય છે, પરંતુ સુરતમાં બારડોલીનું એક ગામ એવું છે, જ્યાંના લોકોએ આજે પ્રથમ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન જ ન કર્યું. આ ગામનું નામ છે. રાજપુરા લુમ્ભા ગામ. બારડોલી તાલુકા અંતર્ગત આવતા આ ગામના SC ST સમાજના લોકો આજે મતદાનથી અળગા રહ્યા હતા.

મતદાનથી અડગા રહ્યા બારડોલી તાલુકાનાં રાજપુરા લુમ્ભા ગામના હળપતિ સમાજના (Demand of Halapati society in Surat) ભૂમિહીન ખેતમજૂરોને આવાસ બનાવવા માટે જમીન ફાળવણી અંગે વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં માગ પૂરી ન થતાં ગ્રામજનોએ વિધાનસભાની સ્વયંભૂ મતદાનનો બહિષ્કાર (Rajpura Lumbha Village Surat Election boycott) કર્યો હતો. નેતાઓની સમજાવવા છતાં મતદારો માન્યા હતા અને મતદાનથી (Rajpura Lumbha Village Surat Election boycott) અળગા રહ્યા હતા.

થોડા દિવસ પહેલા આપી હતી ફરિયાદ

થોડા દિવસ પહેલા આપી હતી ફરિયાદ થોડા દિવસો પહેલા ગ્રામજનોએ બારડોલી પ્રાન્તના ડેપ્યૂટી કલેક્ટરને આપેલી લેખિત ફરિયાદ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, ગામમાં 1,200 જેટલા હળપતિ સમાજના (Demand of Halapati society in Surat) ભૂમિહીન ખેતમજૂરો રહે છે. વર્ષોથી અમારા ગામમાં આવેલી સરકારી જમીન પર રાજ્ય સરકારે વિવિધ આવાસ યોજના હેઠળ કાચા પાકા આવાસ બનાવી આપ્યા છે. પરંતુ જનસંખ્યા વધવાના કારણે નવા ઘરો બનાવવા માટે જમીન બચી નથી. રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની જમીન ફાળવવામાં આવી નથી. આથી આદિવાસી સમાજના લોકોએ ઘરો ક્યાં બનાવવા તે પ્રશ્ન ઊભો થયો છે.

2 ચૂંટણીથી નથી સંતોષાતી માગ છેલ્લી 2 ચૂંટણીથી (Gujarat Election 2022) રજૂઆત કરવા છતાં નેતાઓએ તેમની વાત ધ્યાન પર લીધી ન હોવાથી આ વખતે હળપતિ સમાજના લોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર (Rajpura Lumbha Village Surat Election boycott) કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે હળપતિ સમાજને (Demand of Halapati society in Surat) નવા વસવાટ માટે સરકાર દ્વારા ખાનગી જમીન ખરીદીને ઘર બનાવવા માટે નીમ કરી આપે. તેમ જ ધામડોદ, લુંભા, ગાની ગૌચરણની જમીન ફાજલ છે. તેમાંથી જમીન ફાળવણી કરવા માગ કરી હતી. વારંવાર રજૂઆત છતાં માગ નહીં સંતોષાતા ગામના 475 જેટલા SC ST મતદારો મતદાનથી અડગા રહ્યા હતા.

માગ ન સંતોષાઈ એટલે લીધું પગલું ગામના આગેવાન દિપકભાઈએ જણાવ્યું હતું કે, અમે અનેક વખત કૉંગ્રેસ અને ભાજપના નેતાઓને જમીન માટે રજૂઆત કરી હતી, પરંતુ અમારી માગ 15 વર્ષે પણ પૂરી થઈ નથી. આથી અમે ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદાન ન કરવાનો સામૂહિક નિર્ણય (Rajpura Lumbha Village Surat Election boycott) કર્યો હતો.

સરપંચે કરી વિનંતી તો ગામના સરપંચ નયનાબેને જણાવ્યું હતું કે, ગ્રામજનોની જે માગ છે તે વ્યાજબી છે. ગામ પાસે જમીન ન હોવાથી આવાસ બનાવવાની મોટી સમસ્યા છે. આથી સરકારને રજૂઆત છે કે, અમારા ગામને આવાસ માટે જમીન ફાળવી આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.