ETV Bharat / state

સુરતમાં મજુરનાં મોત બાદ એટલાન્ટા એલીઝા બાંધકામની સાઇટ બંધ કરાઇ - SUR

સુરત : શહેરના વેસુ વિસ્તારમાં નવી બની રહેલી એટલાન્ટા એલીઝા બાંધકામ સાઈટ પર ભેખડ પડવાના બનાવમાં બે શ્રમયોગીઓને ઈજા થઈ હતી ત્યાર બાદ તેઓને હોસ્પીટલ સારવાર હેઠળ ખસેડાતા એક શ્રમયોગીને મૃત જાહેર કરાયો હતો જેથી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા સાઈટ બંધ કરવાનો હુકમ ફરમાવામા આવ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 30, 2019, 1:02 AM IST

સુરતમાં તારીખ 27 મેં ના રોજ શ્રમયોગીઓ દ્વારા બેઝમેન્ટના સેન્ટરીંગની કામગીરી ચાલુ હતી. ત્યારે અચાનક બાંધકામ સાઈટ પર માટીની ભેખડ ધસી પડવાથી ત્યાં કામ કરી રહેલા બે શ્રમયોગીઓને ઈજા થઈ હતી. જેમાંથી એક શ્રમયોગીનું મૃત્યૃ થયું હતું. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી સ્થળ પર સૂચવેલા પગલાઓનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી બાંધકામ સાઈટ પર કામ બંધ કરવાનો મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે.

વધુમાં તપાસ કરતા આ બાંધકામ સાઈટનું બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-1996 હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ન હોઈ બાંધકામ સાઈટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં તારીખ 27 મેં ના રોજ શ્રમયોગીઓ દ્વારા બેઝમેન્ટના સેન્ટરીંગની કામગીરી ચાલુ હતી. ત્યારે અચાનક બાંધકામ સાઈટ પર માટીની ભેખડ ધસી પડવાથી ત્યાં કામ કરી રહેલા બે શ્રમયોગીઓને ઈજા થઈ હતી. જેમાંથી એક શ્રમયોગીનું મૃત્યૃ થયું હતું. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી સ્થળ પર સૂચવેલા પગલાઓનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી બાંધકામ સાઈટ પર કામ બંધ કરવાનો મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે.

વધુમાં તપાસ કરતા આ બાંધકામ સાઈટનું બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-1996 હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ન હોઈ બાંધકામ સાઈટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


R_GJ_05_SUR_29MAY_SHRMIK_MOT_UPDATE_PHOTO_SCRIPT

PHOTO ON MAIL


સુરત :એટલાન્ટા એલીઝા બાંધકામ સાઈટ પર ભેખડ પડવાના બનાવ 

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા સાઈટ બંધ કરવામાં આવી


 તા.27 મેં ના રોજ શ્રમયોગીઓ દ્વારા બેઝમેન્ટના સેન્ટરીંગની કામગીરી ચાલુ હતી 

ત્યારે અચાનક બાંધકામ સાઈટ પર માટીની ભેખડ ધસી પડવાથી ત્યાં કામ કરી રહેલા બે શ્રમયોગીઓને ઈજા થઈ હતી. 

જેમાંથી એક શ્રમયોગીનું મૃત્યૃ થયું હતું.

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના  અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી

સ્થળ પર સૂચવેલા પગલાઓનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી બાંધકામ સાઈટ પર કામ બંધ કરવાનો મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો 

વધુમાં તપાસ કરતા આ બાંધકામ સાઈટનું બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-1996 હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ન હોઈ બાંધકામ સાઈટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.