ETV Bharat / state

પરણિતા આપઘાત કેસઃ સાસરિયા પક્ષની પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ

સુરત: સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યાની ચકચારીત ઘટનામાં સુરત પોલીસે છ લોકોની અટકાયત કરી છે.લગ્ન ના બે વર્ષ બાદ સાસરિયા પક્ષ દ્વારા અવારનવાર કોઈકને કોઈક રીતે પરિણીતાને બદનામ કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેમજ પરિણીતાના અન્ય યુવક સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી તેણી સાથે મારઝૂડ કરવામાં આવતી હતી.

author img

By

Published : Jul 12, 2019, 4:54 AM IST

પરણિતા આપઘાત કેસ

કહેવત છે કે શંકાને કોઈ સમાધાન નથી હોતું. તે જ કારણ છે કે શંકાના વહેમમાં કોઈક વખત મનુષ્ય ન કરવાનું પગલું ભરી જતો હોય છે. સુરતમાં આ પ્રકારની એક ઘટના સામે આવી છે. જ્યાં પતિ અને સાસરિયા દ્વારા પરિણીતા પર અન્ય યુવક સાથે આડા સબંધ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ આ શંકાના આધારે પતિ અને સાસરિયા દ્વારા પરણિતા પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. બાદમાં ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતુ.

પરણિતા આપઘાત કેસઃ સાસરિયા પક્ષની પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્નેહલ નાયકા નામની યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ અડાજણના હરિચમપા સોસાયટીમાં રહેતા ચીન્ટુ નાયકા જોડે થયાં હતા.સાસરિયા પક્ષના મામી સાસુ ભીખીબેન શંકરભાઇ નાયકા, રેશમાં નાયકા સહિતના સંબંધીઓ દ્વારા પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા.

સાસરિયા પક્ષે આરોપ લગાવ્યો હતો કે સ્નેહલના અન્ય યુવક સાથે આડા સબંધ છે અને તેણી ચોરીછુપીથી ફોન પર વાત કરે છે. આ પ્રકારના ગંભીર આરોપ બાદ પરિણીતા નાસીપાસ થઈ ગઈ હતી. શંકાને આધારે પરણિતા સાથે મારઝુડ પણ કરવામાં આવી હતી. જેથી કંટાળી પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ મૃતક પરિણીતાના પરિવારે પુત્રીના મોત માટે સાસરીયાપક્ષને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યો હતો. ગુનો નોંધ્યા બાદ પોલીસ દ્વારા સાસરિયા પક્ષમાંથી પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ કરી છે.

કહેવત છે કે શંકાને કોઈ સમાધાન નથી હોતું. તે જ કારણ છે કે શંકાના વહેમમાં કોઈક વખત મનુષ્ય ન કરવાનું પગલું ભરી જતો હોય છે. સુરતમાં આ પ્રકારની એક ઘટના સામે આવી છે. જ્યાં પતિ અને સાસરિયા દ્વારા પરિણીતા પર અન્ય યુવક સાથે આડા સબંધ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ આ શંકાના આધારે પતિ અને સાસરિયા દ્વારા પરણિતા પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. બાદમાં ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતુ.

પરણિતા આપઘાત કેસઃ સાસરિયા પક્ષની પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્નેહલ નાયકા નામની યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ અડાજણના હરિચમપા સોસાયટીમાં રહેતા ચીન્ટુ નાયકા જોડે થયાં હતા.સાસરિયા પક્ષના મામી સાસુ ભીખીબેન શંકરભાઇ નાયકા, રેશમાં નાયકા સહિતના સંબંધીઓ દ્વારા પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા.

સાસરિયા પક્ષે આરોપ લગાવ્યો હતો કે સ્નેહલના અન્ય યુવક સાથે આડા સબંધ છે અને તેણી ચોરીછુપીથી ફોન પર વાત કરે છે. આ પ્રકારના ગંભીર આરોપ બાદ પરિણીતા નાસીપાસ થઈ ગઈ હતી. શંકાને આધારે પરણિતા સાથે મારઝુડ પણ કરવામાં આવી હતી. જેથી કંટાળી પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ મૃતક પરિણીતાના પરિવારે પુત્રીના મોત માટે સાસરીયાપક્ષને સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યો હતો. ગુનો નોંધ્યા બાદ પોલીસ દ્વારા સાસરિયા પક્ષમાંથી પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ કરી છે.

Intro:સુરત : સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો છે.લગ્ન ન બે વર્ષ બાદ જ સાસરિયા પક્ષ  દ્વારા અવારનવાર કોઈક ને કોઈક રીતે પરિણીતાને બદનામ કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.પરિણીતા ના અન્ય યુવક સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી તેણી સાથે મારઝૂડ કરવામાં આવતી હતી..જેથી પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જઇ જીવન ટૂંકાવી લીધું હતું.આ ઘટના બાદ પરિણીતાની માતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી સાસરિયા પક્ષની પાંચ મહિલા સહિત એક યુવકની ધરપકડ કરી છે.પોલીસે તમામ સામે દહેજપ્રથા અને દુષપ્રેરના કરવા પર મજબૂર કરવા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




Body:કહેવત છે કે શંકા ને કોઈ સ્થાન હોતું નથી અને તેજ કારણ છે કે શંકા ના વહેમમાં કોઈક વખત મનુષ્ય ન કરવાનું પગલું ભરી જતો હોય છે.આવું જ કંઈક બન્યું છે સુરત ના અડાજણ વિસ્તારમાં ..જ્યાં પતિ અને સાસરિયા દ્વારા પરિણીતા પર અન્ય યુવક સાથે આડા સબંધ હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.જેથી પતિ અને સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી જિંદગી ને હંમેશા માટે અલવિદા કરી દીધી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્નેહલ નાયકા નામની યુવતી ના લગ્ન બે વર્ષ અગાઉ અડાજણ ના હરિચમપા સોસાયટીમાં રહેતા ચીનટુ નાયકા જોડે ત્યાં હતા ...લગ્ન ગાળા ના બે વર્ષમાં જ સાસરિયા પક્ષ દ્વારા પોત પ્રકાશવામાં આવ્યું અને પરિણીતાને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કરાયું.

સાસરિયા પક્ષના મામી સાસુ ભીખીબેન શંકરભાઇ નાયકા ,રેશમાં નાયકા સહિતના સંબંધીઓ દ્વારા પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા.સાસરિયા પક્ષે આરોપ લગાવ્યો હતો કે સ્નેહલ ના અન્ય યુવક સાથે આડા સબંધ છે અને તેણી ચોરીછુપી  થી ફોન પર વાત કરે છે.આ પ્રકારના ગંભીર આરોપ બાદ પરિણીતા નાસીપાસ થઈ ગઈ હતી.પોતાના અન્ય કોઈ યુવક સાથે સબંધ ન હોવાની વાત જણાવવા છતાં સાસરિયા પક્ષ દ્વારા તેણી સાથે મારઝુંડ પણ કરવામાં આવી હતી.જેથી કંટાળી પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી આગ ચાંપી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટના બાદ મૃતક પરિણીતાના પરિવારે  પુત્રી ના મોત માટે સાસરીયાપક્ષને  સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યો હતો.જ્યાં અડાજણ પોલીસ મથકમાં સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ મહિલા સહિત  છ લોકોની ધરપકડ કરી છે.

Conclusion:શંકા ના વહેમ માં પરિણીતાને બદનામ કરનાર સાસરિયા પક્ષના લોકો આજે જેલના સળિયા ગણતા થઈ ગયા છે.જો કે એક માતાએ પોતાની વ્હાલસોયી દીકરીને ગુમાવવાનો વારો આવ્યો છે.આજના સમાજમાં પણ શંકા એ એક એવી વસ્તુ છે, જે કેટલાય પરિવાર તૂટ્યા છે અને કેટલાય લોકોના ઘર ઉજળી ચુક્યા છે.જે સમાજ માટે ખૂબ જ ગંભીર બાબત ગણાવી શકાય છે.

બાઈટ :પી.એલ.ચૌધરી( એસીપી પો.કમી.પીઆરઓ સુરત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.