ETV Bharat / state

તલોદના મહીયલ ગામમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા એકનું મોત - Sabarkatha

સાબરકાંઠાના તલોદ વિસ્તારના મહીયલ ગામમાં દશામાંની પ્રતિમાનું વિસર્જન કરવા જતા સ્થાનીય 24 વર્ષના યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું.

ETV bharat
સાબરકાંઠા : તલોદના મહીયલ ગામમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા જતા એકનું મોત
author img

By

Published : Jul 30, 2020, 6:50 PM IST

સાબરકાંઠા: તલોદના મહીયલ ગામમાં દશામાંની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવા જતા 24 વર્ષીય ઉદ્દેશ ચૌહાણ અચાનક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

આ અંગે જાણ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ ઉપરાંત હિંમતનગર ફાયર ફાઈટરને જાણ કરતા હિંમતનગર ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકના મૃતદેહને બહાર લાવી પરિવારને સોપવામાં આવ્યો હતો.

સાબરકાંઠા: તલોદના મહીયલ ગામમાં દશામાંની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવા જતા 24 વર્ષીય ઉદ્દેશ ચૌહાણ અચાનક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

આ અંગે જાણ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ ઉપરાંત હિંમતનગર ફાયર ફાઈટરને જાણ કરતા હિંમતનગર ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકના મૃતદેહને બહાર લાવી પરિવારને સોપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.