ETV Bharat / state

સાબરકાંઠાના વડાલી ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો - ન્યુઝ ઓફ સાબરકાંઠા

સાબરકાંઠા: વડાલી ખાતે વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સહકાર્યકરોએ એકજૂથ કોંગ્રેસને જીતના પંથે ધપાવવાની હાકલ કરી હતી.

સાબરકાંઠાના વડાલી ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠાના વડાલી ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Jan 18, 2020, 4:16 AM IST

છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર ગુજરાત સહિત ભારતમાં કોંગ્રેસને મળી રહેલી પછડાટના પગલે ગુજરાત કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવું જોમ અને જુસ્સા સાથે ઉત્સાહનો માહોલ બનાવવા સંવાદ નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કોંગ્રેસને જીત અપાવવા કામે લાગી જવાની હાકલ કરાઇ હતી. તેમજ અંદરોઅંદરની લડાઈ અને મનદુઃખ દૂર કરવા માટે પણ ખાસ આહવાન કરવામાં આવ્યુ હતું.

સાબરકાંઠાના વડાલી ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

સામાન્ય સંજોગોમાં કોંગ્રેસની હારમાં વિરોધાભાસ સહિત સ્થાનીય વિખવાદ કામ કરતો હોવાની વાત પણ ખુલી હતી. તેમજ નારાજ કાર્યકરોના કારણે કોંગ્રેસને જીત પર નકારાત્મક અસર થતી હોવાની પણ વાત કરી હતી. ત્યારબાદ તમામ મતભેદો ભૂલી કોંગ્રેસના વિચાર સાથે એક થવાની હાકલ કરી કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

છેલ્લાં કેટલાક સમયથી સમગ્ર ગુજરાત સહિત ભારતમાં કોંગ્રેસને મળી રહેલી પછડાટના પગલે ગુજરાત કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવું જોમ અને જુસ્સા સાથે ઉત્સાહનો માહોલ બનાવવા સંવાદ નામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કોંગ્રેસને જીત અપાવવા કામે લાગી જવાની હાકલ કરાઇ હતી. તેમજ અંદરોઅંદરની લડાઈ અને મનદુઃખ દૂર કરવા માટે પણ ખાસ આહવાન કરવામાં આવ્યુ હતું.

સાબરકાંઠાના વડાલી ખાતે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો

સામાન્ય સંજોગોમાં કોંગ્રેસની હારમાં વિરોધાભાસ સહિત સ્થાનીય વિખવાદ કામ કરતો હોવાની વાત પણ ખુલી હતી. તેમજ નારાજ કાર્યકરોના કારણે કોંગ્રેસને જીત પર નકારાત્મક અસર થતી હોવાની પણ વાત કરી હતી. ત્યારબાદ તમામ મતભેદો ભૂલી કોંગ્રેસના વિચાર સાથે એક થવાની હાકલ કરી કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Intro:સાબરકાંઠાના વડાલી ખાતે આજે પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સંવાદ નામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગામી સમયમાં સહકાર્યકરો એક થઈ કોંગ્રેસ થકી જીત મેળવવા હાકલ કરાઇ હતીBody:છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાત સહિત ભારતમાં કોંગ્રેસને મળી રહેલી પછડાટ પગલે હવે ગુજરાત કોંગ્રેસ અત્યારથી જ એક્શન મોડમાં આવી છે તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓ માં નવું જોમ અને જુસ્સા સાથે ઉત્સાહનો માહોલ બનાવવા સંવાદ નામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા કોંગ્રેસને જીત અપાવવા કામે લાગી જવાની હાકલ કરાઇ હતી તેમ જ અંદરોઅંદર ની લડાઈ અને મનદુઃખ દૂર કરવા માટે પણ ખાસ આહવાન કરાયું હતું સામાન્ય સંજોગોમાં કોંગ્રેસમાં વિરોધાભાસ સહિત સ્થાનીય લોબી વાદ કામ કરતો હોવાની વાત પણ ખુલી હતી તેમજ નારાજ કાર્યકરો પૈકી કોંગ્રેસને જીત ન મળતી હોવાની વાત પણ કરી હતી જોકે તમામ મતભેદો ભૂલી કોંગ્રેસના વિચાર સાથે એક થવાની હાકલ કરી આગામી સમયમાં કોંગ્રેસ ની જીત થશે તેઓ આશાવાદ વ્યક્ત કરાયો હતો.Conclusion:જોકે આજે યોજાયેલો કાર્યક્રમ અને સંવાદ આગામી સમયમાં કોંગ્રેસને કેટલી અને કેવી જીત અપાવે છે એ તો આવનારો સમય જ બતાવશે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.