ETV Bharat / state

ગોંડલના નિવૃત PSIએ મતદાન કરવા હૉસ્પિટલની એપોઇન્ટમેન્ટ પાછી ઠેલવી

author img

By

Published : Apr 23, 2019, 2:15 PM IST

ગોંડલઃ મતદાન કરવા માટે સરકાર, રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ રીતે અનુરોધ કરવામાં આવતો હોય છે. ત્યારે ગોંડલના નિવૃત PSIનો મતદાન માટેનો નિર્ણય સમાજ માટે એક પ્રેરણારૂપ છે.

ગોંડલના નિવૃત PSI

ગોંડલના સ્ટેશન પ્લોટ ખાતે રહેતા અને SRP PSI તરીકે ફરજ બજાવી ચુકેલા નિવૃત રાજેન્દ્રસિંહ સુરસિંહ વાઘેલાને એક વર્ષ પહેલા પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેમાં તેમના શરીરનો અડધો ભાગ પેરેલિટિક થઈ જવા પામ્યો હતો. તેની સારવાર માટે અમદાવાદ મિશન હેલ્થ સેન્ટર દ્વારા ગત્ 21 અપ્રિલેની એપોઈન્ટમેન્ટ આપી હતી, પરંતુ નિવૃત PSI રાજેન્દ્રસિંહમને મતદાન કરવું હતુ. તેથી તેમણે હોસ્પિટલ પાસે 23 એપ્રિસની તારીખ માંગી અને કહ્યુ કે, મતદાન કરવું એ આપણી ફરજ છે. તેથી હું બે દિવસ મોડી સારવાર લઈશ. મતદાન કર્યા બાદ હું તુરંત હોસ્પિટલે પહોંચી જઈશ. તેમનો આ નિર્ણય ખરેખર સમાજને એક પ્રેરણા મળી છે કે, લોકશાહીમાં મતદાન કેટલું જરુરી છે.

ગોંડલના સ્ટેશન પ્લોટ ખાતે રહેતા અને SRP PSI તરીકે ફરજ બજાવી ચુકેલા નિવૃત રાજેન્દ્રસિંહ સુરસિંહ વાઘેલાને એક વર્ષ પહેલા પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. જેમાં તેમના શરીરનો અડધો ભાગ પેરેલિટિક થઈ જવા પામ્યો હતો. તેની સારવાર માટે અમદાવાદ મિશન હેલ્થ સેન્ટર દ્વારા ગત્ 21 અપ્રિલેની એપોઈન્ટમેન્ટ આપી હતી, પરંતુ નિવૃત PSI રાજેન્દ્રસિંહમને મતદાન કરવું હતુ. તેથી તેમણે હોસ્પિટલ પાસે 23 એપ્રિસની તારીખ માંગી અને કહ્યુ કે, મતદાન કરવું એ આપણી ફરજ છે. તેથી હું બે દિવસ મોડી સારવાર લઈશ. મતદાન કર્યા બાદ હું તુરંત હોસ્પિટલે પહોંચી જઈશ. તેમનો આ નિર્ણય ખરેખર સમાજને એક પ્રેરણા મળી છે કે, લોકશાહીમાં મતદાન કેટલું જરુરી છે.

R_GJ_RJT_RURAL_04_23APR_GONDAL_MATDAN_PHOTO_SCRIPT_NARENDRA


એન્કર :- મતદાન કરવા માટે સરકાર, રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવિધ રીતે અનુરોધ કરવામાં આવતો હોય છે ત્યારે નિવૃત પીએસઆઈ નું મતદાન માટેનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ.

વિઓ :- ગોંડલ શહેરના સ્ટેશન પ્લોટ ખાતે રહેતા અને એસ આર પી પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ રાજેન્દ્રસિંહ સુરસિંહ વાઘેલા ને એક વર્ષ પહેલા પેરાલિસિસનો હુમલો આવતા શરીરનો અડધો ભાગ પેરેલિટિક જવા પામ્યો હતો અને જેની સારવાર માટે અમદાવાદ મિશન હેલ્થ સેન્ટર દ્વારા ગત તારીખ 21 આપવામાં આવી હતી પરંતુ નિવૃત પી.એસ.આઈ રાજેન્દ્રસિંહ વાઘેલા ને મતદાન કરવું હોય તેઓ દ્વારા હોસ્પિટલ પાસે તારીખ ૨૩ની એપોઇન્ટમેન્ટ માગવામાં આવી હતી અને જેમાં કારણ દર્શાવાયું હતું કે મતદાન કરવું એ આપણી ફરજ છે માટે હું બે દિવસ મોડી સારવાર લઈશ, મતદાન કરી હોસ્પિટલે પહોંચી જઈશ તેઓના નિર્ણયથી સમાજને એક પ્રેરણા મળવા પામી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.