ETV Bharat / state

ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી - કોરોના વાઇરસ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થાય છે. ગોંડલ મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહ અને મહારાણી સાહેબ કુમુદકુમારી કોરોનાથી સંક્રમિત થતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ સ્વસ્થ થતા પોતાના પેલેસમાં પરત આવ્યા હતા. લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Gondal
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી
author img

By

Published : Aug 31, 2020, 11:05 PM IST

રાજકોટ: ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ તેઓ પોતાના પેલેસમાં પરત ફળ્યા છે.

Gondal
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી

ગોંડલના યુવરાજ હિમાંશુસિંહે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, રાજવી પરિવારો, રાજકીય સમાજીક અગ્રણીઓ તથા તમામનું કપરા સમયમાં સાથ સહકાર અને હૂફ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Gondal
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી

યુવરાજ હિમાંશુસિંહે જણાવ્યું હતું કે, આ મહામારીમાંથી સમગ્ર વિશ્વ જલ્દી બહાર આવે અને નગરજનો સરકારના દરેક નિયમોનું પાલન કરી જાગૃત બની અને કોરોનાને હરાવે તેવી આશા વ્યક્ત કરી હતી.

રાજકોટ: ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ તેઓ પોતાના પેલેસમાં પરત ફળ્યા છે.

Gondal
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી

ગોંડલના યુવરાજ હિમાંશુસિંહે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, રાજવી પરિવારો, રાજકીય સમાજીક અગ્રણીઓ તથા તમામનું કપરા સમયમાં સાથ સહકાર અને હૂફ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Gondal
ગોંડલના મહારાજા અને મહારાણીએ કોરોનાને માત આપી

યુવરાજ હિમાંશુસિંહે જણાવ્યું હતું કે, આ મહામારીમાંથી સમગ્ર વિશ્વ જલ્દી બહાર આવે અને નગરજનો સરકારના દરેક નિયમોનું પાલન કરી જાગૃત બની અને કોરોનાને હરાવે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.