ETV Bharat / state

ગોંડલના સિટી પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો - Today News Gondal

રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી આવારા તત્વો અને અસામાજીક પ્રવૃતિઓને લઈ આવેદનોનો સિલસિલો શરૂ થયો હોય જે અંગે સિટી પોલીસ મથકે DYSP, વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો અને પોલીસ કાર્યવાહીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

rajkot
ગોંડલ
author img

By

Published : Jan 8, 2020, 4:13 AM IST

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્વો અંગે આવેદનપત્ર અપાયા બાદ પણ DYSP ઝાલા, સીટી PI રામાનુજ, LCB PI રાણા દ્વારા સિટી પોલીસ મથક ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ચૌહાણ, ફતેહ મહંમદ નૂરસુમાર, આસિફભાઈ ઝકરિયા, કાપડના વેપારી અગ્રણી સલીમભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેશભાઈ રાજાણી, બજરંગ દળના હિરેનભાઈ ડાભી તેમજ સદસ્યો ઉપરાંત શહેરના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવાસ યોજના માં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ તેમજ શહેરમાં આવારા તત્વોની રંજાડ અને ટ્રાફિક સમસ્યા અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

ગોંડલના સિટી પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો

વધુમાં DYSP ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં શંકાસ્પદ જણાતી જગ્યાએ જિલ્લાભરની વિવિધ પોલીસ ટીમ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાનૂની પ્રવૃત્તિ કે આવારા તત્વોની રંજાડ સાંખી લેવાશે નહીં પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે જ લોક દરબારમાં હાજર આગેવાનોએ પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે આગામી દિવસોમાં ગોંડલ આવતા મુખ્યપ્રધાન સામે કાળા વાવટા ફરકાવવાનો કાર્યક્રમ રદ કરાયો છે અને પોલીસની કાર્યવાહીથી સંતોષ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્વો અંગે આવેદનપત્ર અપાયા બાદ પણ DYSP ઝાલા, સીટી PI રામાનુજ, LCB PI રાણા દ્વારા સિટી પોલીસ મથક ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ચૌહાણ, ફતેહ મહંમદ નૂરસુમાર, આસિફભાઈ ઝકરિયા, કાપડના વેપારી અગ્રણી સલીમભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેશભાઈ રાજાણી, બજરંગ દળના હિરેનભાઈ ડાભી તેમજ સદસ્યો ઉપરાંત શહેરના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવાસ યોજના માં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ તેમજ શહેરમાં આવારા તત્વોની રંજાડ અને ટ્રાફિક સમસ્યા અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

ગોંડલના સિટી પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો

વધુમાં DYSP ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં શંકાસ્પદ જણાતી જગ્યાએ જિલ્લાભરની વિવિધ પોલીસ ટીમ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાનૂની પ્રવૃત્તિ કે આવારા તત્વોની રંજાડ સાંખી લેવાશે નહીં પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે જ લોક દરબારમાં હાજર આગેવાનોએ પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે આગામી દિવસોમાં ગોંડલ આવતા મુખ્યપ્રધાન સામે કાળા વાવટા ફરકાવવાનો કાર્યક્રમ રદ કરાયો છે અને પોલીસની કાર્યવાહીથી સંતોષ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

Intro:ગોંડલ સિટી પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો
અંગત રાગદ્વેષને લઈ જ્ઞાતિ જાતિ નું રૂપ ન આપવા પોલીસ અધિકારીઓએ સૂચન કર્યું.


એન્કર :- ગોંડલ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી આવારા તત્વો અને અસામાજીક પ્રવૃતિઓને લઈ આવેદનોનો સિલસિલો શરૂ થયો હોય જે અંગે સિટી પોલીસ મથકે ડીવાયએસપી, વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો અને પોલીસ કાર્યવાહીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

વિઓ :- ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ યોજના ક્વાર્ટરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્વો અંગે આવેદનપત્ર અપાયા બાદ પણ ડીવાયએસપી ઝાલા, સીટી પીઆઇ રામાનુજ, એલસીબી પી.આઈ રાણા દ્વારા સિટી પોલીસ મથક ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ચૌહાણ, ફતેહ મહંમદ નૂરસુમાર, આસિફભાઈ ઝકરિયા, કાપડના વેપારી અગ્રણી સલીમભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેશભાઈ રાજાણી, બજરંગ દળ હિરેનભાઈ ડાભી તેમજ સદસ્યો ઉપરાંત શહેરના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવાસ યોજના માં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ તેમજ શહેરમાં આવારા તત્વોની રંજાડ અને ટ્રાફિક સમસ્યા અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

વધુ માં ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું હતું કે શહેરમાં શંકાસ્પદ જણાતી જગ્યા એ જિલ્લાભરની વિવિધ પોલીસ ટીમ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાનૂની પ્રવૃત્તિ કે આવારા તત્વોની રંજાડ સાંખી લેવાશે નહીં પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે જ લોક દરબારમાં હાજર આગેવાનોએ પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે આગામી દિવસોમાં ગોંડલ આવતા મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવવા નો કાર્યક્રમ રદ કરાયો છે અને પોલીસ ની કાર્યવાહી થી સંતોષ હોવાનું અંતમાં જણાવ્યું હતું.Body:બાઈટ - પી.એ.ઝાલા (DYSP ગોંડલ)Conclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.