ETV Bharat / state

ગોંડલ પ્રાંત કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ - province office

રાજકોટઃ ગોંડલના સ્ટેશન પ્લોટ ખાતે આેલ પ્રાંત કચેરીએ સાંજના શિવરાજગઢની મહિલાએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી.

hd
author img

By

Published : May 29, 2019, 7:41 AM IST

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા તેઓના પતિને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ માટે અગાઉ તેમણે 20 દિવસ પહેલા આત્મવિલોપનની ચિમકી સાથેનો પત્ર કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આપ્યો હતો પરંતુ, તંત્ર દ્વારા આ પત્રને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો.

ગોંડલ પ્રાંત કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ

મંગળવારે ભારતીબેન વઘાસિયાએ પ્રાંત કચેરીએ ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ભારતીબેનને હોસ્પિટલ લઈ ગયા બાદ તેમના સંબંધી ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે 12-9-18ના દિને દિલીપભાઈ વઘાસિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાના આરોપીઓ મોટી વગ ધરાવતા હોવાથી ફરિયાદ નોંધાયા બાદ ફણ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે આત્મવિલોપનનું પગલું ભરવાનો વખત આવ્યો છે.

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા તેઓના પતિને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓ વિરૂદ્ધ નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ માટે અગાઉ તેમણે 20 દિવસ પહેલા આત્મવિલોપનની ચિમકી સાથેનો પત્ર કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આપ્યો હતો પરંતુ, તંત્ર દ્વારા આ પત્રને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો.

ગોંડલ પ્રાંત કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ

મંગળવારે ભારતીબેન વઘાસિયાએ પ્રાંત કચેરીએ ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ભારતીબેનને હોસ્પિટલ લઈ ગયા બાદ તેમના સંબંધી ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે 12-9-18ના દિને દિલીપભાઈ વઘાસિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાના આરોપીઓ મોટી વગ ધરાવતા હોવાથી ફરિયાદ નોંધાયા બાદ ફણ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ નથી. જેના કારણે આત્મવિલોપનનું પગલું ભરવાનો વખત આવ્યો છે.

Intro:Body:

રાજકોટ :- ગોંડલ પ્રાંત કચેરીમાં ઝેરી દવા પીધી.




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x



         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

Narendra Patel <narendra.patel@etvbharat.com>


                                                      

                           

                           

May 28, 2019, 7:09 PM (11 hours ago)


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to me


                                                      

                           


GJ_RJT_01_28MAY_GONDAL_KACHERI_VID_SCRIPT_GJ10022





એન્કર :- ગોંડલના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ પ્રાંત કચેરીએ સાંજના શિવરાજગઢ ની મહિલાએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી.





વિઓ :- ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા ભારતીબેન દિલીપભાઈ વઘાસીયા દ્વારા તેઓના પતિ ને આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવા માંગ સાથે વીસ દિવસ પહેલા આત્મવિલોપનની ચીમકી સાથેનો પત્ર કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ લખવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા આ પત્રને નજરઅંદાજ કરાયો હોય આજે સાંજે ભારતીબેન વઘાસિયાએ પ્રાંત કચેરીએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ઘટના બાદ સરકારી દવાખાને પહોંચેલ ભારતીબેન ના કુટુંબીજન ગોવિંદભાઈ એ જણાવ્યું હતું કે ગત તારીખ 12- 9 -2018 ના દિલીપભાઈ વઘાસિયાએ વ્યાજખોરોના ત્રાસથી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધેલ હતી, આ ઘટનાના ના જવાબદારો વગદારો હોય ફરિયાદ નોંધાયા બાદ પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ન ધરતા આત્મવિલોપન ની ચીમકી આપી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.