ETV Bharat / state

રાજકોટમાં પારસી સમાજના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા

author img

By

Published : Aug 17, 2019, 2:44 PM IST

રાજકોટઃ આજે પારસીઓનું નૂતન વર્ષ એટલે કે, પતેતી છે. ત્યારે રાજકોટમાં એક સમયે 150 જેટલા પારસી પરિવારો રહેતા હતા જેમાંથી આજે માત્ર 35 પરિવારો જ વસવાટ કરે છે. દેશમાં હાલ પારસી સમાજના લોકોની વસ્તી ધીમે-ધીમે ઘટી રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.

parsi community

રાજકોટમાં એક સમયે 150 જેટલા પારસી પરિવારો હતા તેમાંથી આજે માત્ર 35 પરિવાર જ છે. તેમાં પણ મૂળ રાજકોટમાં જન્મેલા પારસી પરિવાર માત્ર 7 જ છે. રાજકોટના સદરબજાર નજીકનો વિસ્તાર પારસીવાળા તરીકે ઓળખાય છે. જ્યાં હવે માત્ર ગણતરીના જ પારસી સમાજના લોકો રહે છે.

ફૂલછાબ ચોક નજીક પારસી અગિયારી જ્યોત રાખવામાં આવી છે જે 183 વર્ષોથી અખંડ છે. આ જ્યોતની સ્થાપના અંદાજીત વર્ષ 1835માં કરવામાં આવી હતી. હાલ આ પારસી અગિયારીની પૂજા કેરસી એચરશાહ ઉર્ફ ખાનસાહેબ કરી રહ્યા છે. આ પારસી અગિયારી મંદિરમાં પારસી લોકો સિવાય અન્ય કોઈને જવા દેવામાં આવતા નથી. માત્ર જે પારસી સમાજના લોકો જ આ મંદિરમાં પ્રવેશ કરી શકે છે.

રાજકોટમાં પારસી સમાજના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા

મૂળ રાજકોટમાં જન્મેલા 7 પારસી પરિવાર સિવાય અન્ય પારસી પરિવાર ધંધા રોજગારી માટે રાજકોટમાં વસ્યા છે. જ્યારે રાજકોટમાં કોઈ પારસી સમાજના સભ્યનું મોત થાય તો તેમની અંતિમવિધિ કરવા માટે સુરત અથવા મુંબઈ જવું પડે છે. રાજકોટમાં પારસી સમાજના કોઈ ધર્મગુરુ ન હોવાથી તેમની અંતિમવિધિ થઈ શકતી નથી. પારસી સમાજની ઘટી રહેલ વસ્તી અંગે ખાનસાહેબે જણાવ્યું હતું કે, પારસી સમાજના યુવાનો હાલ લગ્ન કરતા નથી જેને કારણે સમાજની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે

રાજકોટમાં એક સમયે 150 જેટલા પારસી પરિવારો હતા તેમાંથી આજે માત્ર 35 પરિવાર જ છે. તેમાં પણ મૂળ રાજકોટમાં જન્મેલા પારસી પરિવાર માત્ર 7 જ છે. રાજકોટના સદરબજાર નજીકનો વિસ્તાર પારસીવાળા તરીકે ઓળખાય છે. જ્યાં હવે માત્ર ગણતરીના જ પારસી સમાજના લોકો રહે છે.

ફૂલછાબ ચોક નજીક પારસી અગિયારી જ્યોત રાખવામાં આવી છે જે 183 વર્ષોથી અખંડ છે. આ જ્યોતની સ્થાપના અંદાજીત વર્ષ 1835માં કરવામાં આવી હતી. હાલ આ પારસી અગિયારીની પૂજા કેરસી એચરશાહ ઉર્ફ ખાનસાહેબ કરી રહ્યા છે. આ પારસી અગિયારી મંદિરમાં પારસી લોકો સિવાય અન્ય કોઈને જવા દેવામાં આવતા નથી. માત્ર જે પારસી સમાજના લોકો જ આ મંદિરમાં પ્રવેશ કરી શકે છે.

રાજકોટમાં પારસી સમાજના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા

મૂળ રાજકોટમાં જન્મેલા 7 પારસી પરિવાર સિવાય અન્ય પારસી પરિવાર ધંધા રોજગારી માટે રાજકોટમાં વસ્યા છે. જ્યારે રાજકોટમાં કોઈ પારસી સમાજના સભ્યનું મોત થાય તો તેમની અંતિમવિધિ કરવા માટે સુરત અથવા મુંબઈ જવું પડે છે. રાજકોટમાં પારસી સમાજના કોઈ ધર્મગુરુ ન હોવાથી તેમની અંતિમવિધિ થઈ શકતી નથી. પારસી સમાજની ઘટી રહેલ વસ્તી અંગે ખાનસાહેબે જણાવ્યું હતું કે, પારસી સમાજના યુવાનો હાલ લગ્ન કરતા નથી જેને કારણે સમાજની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે

Intro:Approval By Kaplesh Bhai

રાજકોટમાં પારસીઓના 150માંથી માત્ર 35 પરીવાર વધ્યા, મૂળ 7 પરિવાર

રાજકોટઃ આજે પારસીઓનું નૂતન વર્ષ છે. ત્યારે રાજકોટમાં પણ એક સમયે 150 જેટલા પારસી પરિવારો રહેતા હતા. આજે રાજકોટમાં પારસી પરિવારની સંખ્યા માત્ર 35 છે અને એમાં પણ મૂળ રાજકોટમાં જન્મેલા પારસી પરિવાર 7 છે. રાજકોટમાં સદરબજાર નજીકનો વિસ્તાર પારસિવાળા તરીકે ઓળખાય છે. જ્યાં હવે માત્ર ગણતરીના જ પારસી સમાજના લોકો રહે છે. દેશમાં હાલ પારસી સમાજના લોકોની વસ્તી ધીમેધીમે ઘટી રહી છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.

રાજકોટના ફૂલછાબ ચોક નજીક પારસી અગિયારી જ્યોત રાખવામાં આવી છે. આ જ્યોત છેલ્લા 183 વર્ષોથી અખંડ છે. જેની સ્થાપના અંદાજીત વર્ષ 1835માં કરવામાં આવી હતી. હાલ આ પારસી અગિયારીની પૂજા કેરસી એચરશાહ ઉર્ફ ખાનસાહેબ કરી રહ્યા છે. આ પારસી અગિયારી મંદિરમાં પારસી લોકો સિવાય અન્ય કોઈને જવા દેવામાં આવતા નથી. માત્ર જે પારસી સમાજના લોકો હિય તેજ મંદીરમાં પ્રવેશી શકે છે. રાજકોટમાં મૂળ જન્મેલા 7 પરિવારના પારસી પરિવાર સિવાય અન્ય પારસી પરિવાર ધંધા રોજગારી માટે રાજકોટમાં સ્થાયી થયો છે. જ્યારે રાજકોટમાં કોઈ પારસી સમાજના સભ્યનો મોત થાય છે તો તેમની અંતિમવિધિ કરવા માટે સુરત અથવા મુંબઈ જવું પડે છે રાજકોટમાં પારસી સમાજના કોઈ ધર્મગુરુ ન હોવાથી તેમની અંતિમવિધિ થઈ શકતી નથી. પારસી સમાજની ઘટી રહેલ વસ્તી અંગે ખાનસાહેબે જણાવ્યું હતું કે પારસી સમાજના યુવાનો હાલ લગ્ન કરતા નથી જેને કારણે સમાજની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે.

બાઈટ: કેરસી એચરશાહ (ખાન સાહેબ), પારસી અગ્રણી




Body:બાઈટ: કેરસી એચરશાહ (ખાન સાહેબ), પારસી અગ્રણી


Conclusion:બાઈટ: કેરસી એચરશાહ (ખાન સાહેબ), પારસી અગ્રણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.