ETV Bharat / state

રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

author img

By

Published : Dec 15, 2019, 10:59 PM IST

રાજકોટ: શહેરમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ નજીકનો અંદાજીત 40 વર્ષો જૂની પાણીનો ટાંકાનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં કોઈ ન હોય મોટી જાનહાનિ ટળી હતી.

rajkot
રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ નજીકનો અંદાજીત 40 વર્ષો જૂની પાણીનો ટાંકાનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં કોઈ ન હોય મોટી જાનહાનિ ટળી હતી.

રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ અને મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના અંગેની પ્રાથમિક વિગત મુજબ પાણીની ટાંકીનો સ્લેબ ટાંકીમાં અંદર જ પડ્યો હતો માટે દુર્ઘટના ટળી હતી. ત્યાર બાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીનો ટાંકો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ આગામી દિવસોમાં વિસ્તાર માટે નવો ટાંકો બનાવવાવો કે કેમ તે અંગેનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવશે.

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ નજીકનો અંદાજીત 40 વર્ષો જૂની પાણીનો ટાંકાનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં કોઈ ન હોય મોટી જાનહાનિ ટળી હતી.

રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ અને મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના અંગેની પ્રાથમિક વિગત મુજબ પાણીની ટાંકીનો સ્લેબ ટાંકીમાં અંદર જ પડ્યો હતો માટે દુર્ઘટના ટળી હતી. ત્યાર બાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીનો ટાંકો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ આગામી દિવસોમાં વિસ્તાર માટે નવો ટાંકો બનાવવાવો કે કેમ તે અંગેનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવશે.

Intro:રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

રાજકોટ: રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ નજીકનો અંદાજીત 40 વર્ષો જૂની પાણીનો ટાંકાનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં કોઈ ન હોય મોટી જાનહાનિ ટળી હતી. પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ અને મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના અંગેની પ્રાથમિક વિગત મુજબ પાણીની ટાંકીનો સ્લેબ ટાંકીમાં અંદરજ પડ્યો હતો માટે દુર્ઘટના ટલી હતી. ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક પાણીનો ટાંકો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમજ આગામી દિવસોમાં વિસ્તાર માટે નવો ટાંકો બનાવવાવો કે કેમ તે અંગેનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવશે.

Body:રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળીConclusion:રાજકોટમાં 40 વર્ષ જૂનો પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.