ETV Bharat / state

રાજકોટમાં યોજાનાર લોકમેળામાં પોલીસ 4G LTE સિસ્ટમનો ઉપયોગ કરશે - રાજકોટ પોલીસ

રાજકોટઃ પંથકમાં આગામી 22થી 26 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરાયું છે. જેના સુચારું સંચાલન માટે પોલીસ દ્વારા ચોક્કસ વ્ચવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમ માટે 100 પોલીસ અધિકારીઓ અને 1400 પોલીસકર્મીઓ ફાળવવામાં આવ્યાં છે.

રાજકોટમાં યોજાનાર લોકમેળામાં પોલીસ 4G LTE સિસ્ટમનો ઉપયોગ કરશે
author img

By

Published : Aug 20, 2019, 4:59 PM IST

રાજકોટમાં દર વર્ષે સાતમ આઠમના દિવસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. આ વર્ષે પણ રેસકોર્સ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

દેશમાં પ્રથમ વખત અને એ પણ રાજકોટના લોકમેળામાં 4G LTE સિસ્ટમનો ઉપયોગ થશે. આ સિસ્ટમથી ભીડવાળા વિસ્તારમાંથી પણ પોલીસનો ફિલ્ડ સ્ટાફ સીધો જ કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરી શકશે.

રાજકોટમાં યોજાનાર લોકમેળામાં પોલીસ 4G LTE સિસ્ટમનો ઉપયોગ કરશે

આ મેળા દરમિયાન DCP, ACP, PI સહિતના 78 અધિકારીઓ, 1373 જેટલા પોલીસ જવાનો, ટ્રાફિક વ્યવસ્થા માટે 23 અધિકારીઓ અને 899 પોલીસ કોન્ટેબલ ફરજ બજાવશે. આમ, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.

રાજકોટમાં દર વર્ષે સાતમ આઠમના દિવસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. આ વર્ષે પણ રેસકોર્સ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

દેશમાં પ્રથમ વખત અને એ પણ રાજકોટના લોકમેળામાં 4G LTE સિસ્ટમનો ઉપયોગ થશે. આ સિસ્ટમથી ભીડવાળા વિસ્તારમાંથી પણ પોલીસનો ફિલ્ડ સ્ટાફ સીધો જ કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરી શકશે.

રાજકોટમાં યોજાનાર લોકમેળામાં પોલીસ 4G LTE સિસ્ટમનો ઉપયોગ કરશે

આ મેળા દરમિયાન DCP, ACP, PI સહિતના 78 અધિકારીઓ, 1373 જેટલા પોલીસ જવાનો, ટ્રાફિક વ્યવસ્થા માટે 23 અધિકારીઓ અને 899 પોલીસ કોન્ટેબલ ફરજ બજાવશે. આમ, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.

Intro:approved by Vihar sir


રાજકોટમાં યોજાનાર લોકમેળામાં પોલીસ 4G LTE સિસ્ટમનો ઉપયોગ કરશે

રાજકોટઃ રાજકોટમાં આગામી 22 ઓગષ્ટથી 26 ઓગષ્ટ સુધી લોકમેળો યોજાનાર છે. ત્યારે આ મેળામાં લાખ્ખોની જનમેદની ઉમટી પડશે. જેના માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં 100 જેટલા પોલીસ અધિકારીઓ અને 1400 કરતા વધારે પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે.

રાજકોટમાં દર વર્ષે સાતમ આઠમના તહેવારને લઈને સૌરાષ્ટ્રનક સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ રેસકોર્સ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. જેમાં દેશમાં પ્રથમ વખત અને એ પણ રાજકોટના લોકમેળામાં 4G LTE સિસ્ટમનો ઉપયોગ થવાનો છે. આ સિસ્ટમથી ભીડવાળા વિસ્તારમાંથી પણ પોલીસનો ફિલ્ડ સ્ટાફ સીધો જ કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરી શકશે. આ સાથે મેળા દરમિયાન DCP, ACP, PI સહિતના 78 અધિકારીઓ અને 1373 જેટલા પોલીસ જવાનો તેમજ ટ્રાફિક વ્યવસ્થા માટે 23 અધિકારીઓ અને 899 જેટલા પોલીસ કોન્ટેબલ ફરજ બજાવશે. આમ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.

બાઈટ - મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર રાજકોટ

Body:approved by Vihar sirConclusion:approved by Vihar sir
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.