ETV Bharat / state

Omicron case in Rajkot : રાજકોટમાં ઓમિક્રોનના કેસ છતાં પણ સીટીબસમાં પ્રવાસીઓની ભીડ

author img

By

Published : Dec 27, 2021, 1:47 PM IST

રાજકોટમાં કોરોના ઓમિક્રોનના (Omicron case in Rajkot )બે કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના 76 કેસ એક્ટિવ છે.જ્યારે સિટિબસોમાં (Crowds of passengers in citybus )પણ લોકો સોશિયલ, ડિસ્ટન્સનું પાલન નહિ કરતા હોવાનું નજરે પડી રહ્યું છે. તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો પણ ઉપયોગ લોકો ભૂલ્યા(Rajkot city bus service) હોય તેવું લાગી રહ્યું છે.

Omicron case in Rajkot : રાજકોટમાં ઓમિક્રોનના કેસ છતાં પણ સીટીબસમાં પ્રવાસીઓની ભીડ
Omicron case in Rajkot : રાજકોટમાં ઓમિક્રોનના કેસ છતાં પણ સીટીબસમાં પ્રવાસીઓની ભીડ

રાજકોટઃ કોરોનાના નવા વોરિયન્ટએવા ઓમિક્રોનના (Omicron case in Rajkot ) બે પોઝિટિવ કેસ રાજકોટમાં સામે આવ્યા છે. જ્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના 76 એક્ટિવ છે. એવામાં હજુ પણ શહેરીજનો બેફિકર જોવા મળી રહ્યા છે. રાજકોટની વિવિધ બજારોમાં(Crowds of passengers in city bus ) લોકોની ભીડ જોવા મળી રહી છે. જ્યારે સિટિબસોમાં (Rajkot city bus service ) પણ લોકો સોશિયલ, ડિસ્ટન્સનું પાલન નહિ કરતા હોવાનું નજરે પડી રહ્યું છે. તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો પણ ઉપયોગ લોકો ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ વધશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાજકોટ સીટી બસ

સીટી બસોમાં પ્રવાસીઓની ભીડ

શહેરમાં વિવિધ સ્થળોએ જોવા આવવા માટે મોટાભાગના શહેરીજનો સિટિબસોનો (Rajkot city bus service )સહારો લેતા હોય છે. એવામાં હાલ બીઆરટીએસ રૂટ પણ ઇલેકટ્રીક બસો શરૂ કરાઈ છે. આ સીટી બસોમાં પ્રવાસીની સંખ્યામાં બમણા પ્રમાણમાં જોવા મળી રહી છે. રાજકોટ બસોમાં કોરોનાની ગ્રાઇડલાઈનનું પાલન થતું નથી. શહેરમાં ઘણા બધા પ્રવાસી પણ માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિમાં કોરોનાના કેસ રાજકોટમાં વધી રહ્યા છે. જેને લઈને શહેરમાં કોરોનાનું સંક્રમણ સહેલાઈથી ફેલાઈ શકે છે.

બસોની સંખ્યા વધારવામાં આવશે: મનપા કમિશ્નર

રાજકોટની સીટીબસોમાં નિયત સંખ્યા કરતા વધુ પ્રમાણમાં પ્રવાસીને બેસાડવામાં આવી રહ્યા છે. જેને લઈને આ મામલે મનપા કમિશ્નર અમિત અરોરા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીટી બસ એજન્સીને આ મામલે સૂચના આપવામાં આવી છે. જ્યારે જે રૂટ પર પ્રવાસીની સંખ્યા વધુ હશે ત્યાં વધારાની સીટી બસો મુકવામાં આવશે. આ સાથે જ અમે વિવિધ BRTS બસ સ્ટેશનમાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ થાત તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. જેના કારણે જે ઓન પ્રવાસીને કઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેને વધુ સારવાર આપી શકાય.

આ પણ વાંચોઃ KhodalDham 5 Year Completed : જાણો શા માટે નરેશ પટેલે કહ્યું કે, "આ કોઈ પાવર બતાવાની વાત નથી"

આ પણ વાંચોઃ Murder Case in Ahmedabad : ઘર કંકાશમાં તાવીજના દોરાથી ગળું દબાવી પત્નીની કરી હત્યા, પતિની કરાઈ ધરપકડ

રાજકોટઃ કોરોનાના નવા વોરિયન્ટએવા ઓમિક્રોનના (Omicron case in Rajkot ) બે પોઝિટિવ કેસ રાજકોટમાં સામે આવ્યા છે. જ્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના 76 એક્ટિવ છે. એવામાં હજુ પણ શહેરીજનો બેફિકર જોવા મળી રહ્યા છે. રાજકોટની વિવિધ બજારોમાં(Crowds of passengers in city bus ) લોકોની ભીડ જોવા મળી રહી છે. જ્યારે સિટિબસોમાં (Rajkot city bus service ) પણ લોકો સોશિયલ, ડિસ્ટન્સનું પાલન નહિ કરતા હોવાનું નજરે પડી રહ્યું છે. તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો પણ ઉપયોગ લોકો ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ વધશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાજકોટ સીટી બસ

સીટી બસોમાં પ્રવાસીઓની ભીડ

શહેરમાં વિવિધ સ્થળોએ જોવા આવવા માટે મોટાભાગના શહેરીજનો સિટિબસોનો (Rajkot city bus service )સહારો લેતા હોય છે. એવામાં હાલ બીઆરટીએસ રૂટ પણ ઇલેકટ્રીક બસો શરૂ કરાઈ છે. આ સીટી બસોમાં પ્રવાસીની સંખ્યામાં બમણા પ્રમાણમાં જોવા મળી રહી છે. રાજકોટ બસોમાં કોરોનાની ગ્રાઇડલાઈનનું પાલન થતું નથી. શહેરમાં ઘણા બધા પ્રવાસી પણ માસ્ક વગરના જોવા મળી રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિમાં કોરોનાના કેસ રાજકોટમાં વધી રહ્યા છે. જેને લઈને શહેરમાં કોરોનાનું સંક્રમણ સહેલાઈથી ફેલાઈ શકે છે.

બસોની સંખ્યા વધારવામાં આવશે: મનપા કમિશ્નર

રાજકોટની સીટીબસોમાં નિયત સંખ્યા કરતા વધુ પ્રમાણમાં પ્રવાસીને બેસાડવામાં આવી રહ્યા છે. જેને લઈને આ મામલે મનપા કમિશ્નર અમિત અરોરા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીટી બસ એજન્સીને આ મામલે સૂચના આપવામાં આવી છે. જ્યારે જે રૂટ પર પ્રવાસીની સંખ્યા વધુ હશે ત્યાં વધારાની સીટી બસો મુકવામાં આવશે. આ સાથે જ અમે વિવિધ BRTS બસ સ્ટેશનમાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ થાત તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. જેના કારણે જે ઓન પ્રવાસીને કઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેને વધુ સારવાર આપી શકાય.

આ પણ વાંચોઃ KhodalDham 5 Year Completed : જાણો શા માટે નરેશ પટેલે કહ્યું કે, "આ કોઈ પાવર બતાવાની વાત નથી"

આ પણ વાંચોઃ Murder Case in Ahmedabad : ઘર કંકાશમાં તાવીજના દોરાથી ગળું દબાવી પત્નીની કરી હત્યા, પતિની કરાઈ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.