ETV Bharat / state

વીરપુર જલારામધામમાં મોરારીબાપુએ ઘ્વજવંદન કરી કથાનો કર્યો પ્રારંભ

વીરપુર જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મોરારીબાપુની રામકથામાં મોરારીબાપુ દ્વારા ઘ્વજવંદન કરાયું હતું, ત્યારબાદ રામકથાનો પ્રારંભ કર્યો હતો.

author img

By

Published : Jan 26, 2020, 11:58 AM IST

veerapur
વીરપુર જલારામધામ

રાજકોટઃ જિલ્લાના વીરપુર જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ -શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મોરારીબાપુની રામકથામાં મોરારીબાપુ દ્વારા ઘ્વજવંદન કરાયું હતું. આ ઘ્વજવંદનમાં ગાદીપતિ રઘુરામબાપા પણ જોડાયા હતાં. ઘ્વજવંદન બાદ કથાનો પ્રારંભ કર્યો હતો.

જલારામધામમાં મોરારીબાપુએ ઘ્વજવંદન કરી કથાનો કર્યો પ્રારંભ

રામકથાનો આજે છેલ્લો દિવસ હોય જેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બપોરે 12 કલાકે કથામાં હાજરી આપશે જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો આવ્યો છે.

રાજકોટઃ જિલ્લાના વીરપુર જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ -શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મોરારીબાપુની રામકથામાં મોરારીબાપુ દ્વારા ઘ્વજવંદન કરાયું હતું. આ ઘ્વજવંદનમાં ગાદીપતિ રઘુરામબાપા પણ જોડાયા હતાં. ઘ્વજવંદન બાદ કથાનો પ્રારંભ કર્યો હતો.

જલારામધામમાં મોરારીબાપુએ ઘ્વજવંદન કરી કથાનો કર્યો પ્રારંભ

રામકથાનો આજે છેલ્લો દિવસ હોય જેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બપોરે 12 કલાકે કથામાં હાજરી આપશે જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો આવ્યો છે.

Intro:એન્કર :- વીરપુર જલારામધામ માં મોરારીબાપુ એ ઘ્વજવંદન કરી કથાનો પ્રારંભ કર્યો.

વિઓ :- વીરપુર જલારામધામ માં અન્નક્ષેત્ર દ્રિ - શતાબ્દી મહોત્સવ માં પૂજ્ય મોરારીબાપુ ની રામકથા માં મોરારીબાપુ દ્વારા ઘ્વજવંદન કર્યું ઘ્વજવંદન માં ગાદીપતિ રઘુરામબાપા પણ ઘ્વજવંદન માં જોડાયા ઘ્વજવંદન કર્યા બાદ કથાનો પ્રારંભ કર્યો
રામ કથા નો આજે છેલ્લો દિવસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બપોરે 12 વાગ્યે કથામાં હાજરી આપશે સીએમ ને લઈ ને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.


Body:વિઝ્યુલ


Conclusion:થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.