ETV Bharat / state

AIIMSના ભૂમિપૂજન માટે PM મોદી રાજકોટ આવે તેવી શક્યતા

રાજકોટઃ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ નજીક એઈમ્સ આગામી દિવસોમાં નિર્માણ પામનાર છે. જેને લઈને તંત્ર દ્વારા હાલ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ એઈમ્સના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન મોદી આવે તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે.

author img

By

Published : Jun 6, 2019, 6:58 PM IST

PM મોદી એઈમ્સના ભૂમિપૂજન માટે રાજકોટ આવે તેવી શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એઈમ્સ બનાવવાની જાહેરાત કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પરાપીપળીયા ખાતે એઈમ્સ માટેની જમીનની ફાળવણી કરવામા આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારની ટિમ દ્વારા સ્થળની મુલાકાત કરી અહીં એઈમ્સ બનવા માટેની મોહર મારી આપી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા એઇમ્સના વિવિધ કામોની પ્રક્રિયા અટકાઈ હતી. જેને લઈને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એઈમ્સ બનાવવાની ગતિવિધિઓને તેજ કરવામાં આવી છે. જેને લઈને જ્યાં એઇમ્સ બનાવવામાં આવવાની છે. તે જમીનને ખુલ્લી કરી ત્યાં વીજ પોલ નાખવાની કામગીરીમાં કેટલાક ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. આ સાથે જ અહીં બાંધકામ સહિતના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ ભાજપ દ્વારા એઇમ્સનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈને PMO માંથી તારીખ પણ મંગાવવામાં આવી છે. જેને લઇને આગામી 30 જૂનની આસપાસ પીએમ મોદી રાજકોટ ખાતે આવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં એઈમ્સ બનાવવાની જાહેરાત કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પરાપીપળીયા ખાતે એઈમ્સ માટેની જમીનની ફાળવણી કરવામા આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારની ટિમ દ્વારા સ્થળની મુલાકાત કરી અહીં એઈમ્સ બનવા માટેની મોહર મારી આપી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી આવતા એઇમ્સના વિવિધ કામોની પ્રક્રિયા અટકાઈ હતી. જેને લઈને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એઈમ્સ બનાવવાની ગતિવિધિઓને તેજ કરવામાં આવી છે. જેને લઈને જ્યાં એઇમ્સ બનાવવામાં આવવાની છે. તે જમીનને ખુલ્લી કરી ત્યાં વીજ પોલ નાખવાની કામગીરીમાં કેટલાક ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. આ સાથે જ અહીં બાંધકામ સહિતના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ ભાજપ દ્વારા એઇમ્સનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈને PMO માંથી તારીખ પણ મંગાવવામાં આવી છે. જેને લઇને આગામી 30 જૂનની આસપાસ પીએમ મોદી રાજકોટ ખાતે આવી શકે છે.

વડાપ્રધાન મોદી એઈમ્સના ભૂમિપૂજન માટે રાજકોટ આવે તેવી શક્યતા

રાજકોટઃ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ નજીક એઈમ્સ આગામી દિવસોમાં નિર્મળ પામનાર છે. જેને લઈને તંત્ર દ્વારા હાલ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ એઈમ્સના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન મોદી આવે તેવી પણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા પીએમઓ ઓફિસમાંથી તારીખ માંગવામાં આવી છે. આ સાથે જ જો બધું બરોબર ગોઠવાઈ તો બીજી વખત દેશની સુકાન સંભાળ્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી રાજકોટ આવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રાજકોટ કહતે એઈમ્સ બનાવવાની જાહેરાત કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પરાપીપળીયા ખાતે એઈમ્સ માટેની જમીનની ફાળવણી કરવામા આવી હતી. ત્યારે બાદ કેન્દ્ર સરકારની ટિમ દ્વારા સ્થળની મુલાકાત કરી અહીં એઈમ્સ બનવા માટેની મોહર મારી આપી હતી પરંતુ લોકસભાની ચૂંટણી આવતા એઇમ્સના વિવિધ કામોની પ્રક્રિયા અટકાઈ હતી. જેને લઈને હવે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ એઈમ્સ બનાવવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. જેને લઈને જ્યાં એઇમ્સ બનાવવામાં આવનાર છે તે જમીનને ખુલ્લી કરી ત્યાં વીજ પોલ નાખવાની કામગીરી સત્યે જ કેટલાક ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. આ સાથે જ અહીં બાંધકામ સહિતના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ભાજપ દ્વારા એઇમ્સનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈને પીએમઓમાંથી તારીખ પણ માંગવામાં આવી છે. જો બધું બરોબર રહ્યું તો આગામી 30 જૂનની આસપાસ પીએમ મોદી રાજકોટ ખાતે આવી શકે છે.

નોંધઃ સ્ટોરીને અનુરૂપ યોગ્ય ઇમેજ મુકવા વિનંતી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.