ETV Bharat / state

રાજકોટના ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી

author img

By

Published : Jan 14, 2020, 11:56 PM IST

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના લોકોએ પતંગ ચગાવી, ઊંધિયું પૂરી ખાઈ મકરસંક્રાંતિની મોજ માણી હતી.

makarsankrati celebration in upleta rajkot
ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી

લોકોએ ઉપલેટામાં મકરસંક્રાતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિની ઉજવણીમાં ઉપલેટામાં વહેલી સવારથી જ લોકો પોતાની અગાસી પર પહોંચી ગયા હતા. બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મન મૂકીને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા હતા.

રાજકોટના ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી

મકરસંક્રાતિ એટલે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે, આ દિવસે દાન ધર્માદા તેમજ ગાયોને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે. જે કારણે લોકો દાનપુણ્ય પણ ઉત્સાહપુર્વક કરતા જોવા મળે છે. સવારથી જ લોકો પોતાની અગાસી પર સંગીતના તાલે નાચતા હતા. અલગ અલગ ખાવાની વસ્તુઓ જેવી કે તલના લાડુ, મમરા ના લાડુ, શેરડી જેવી વાનગી ધાબા પર જ આરોગી હતી. સવારથી સાંજ સાંજ સુધી પતંગો ચગાવી લોકોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી.

લોકોએ ઉપલેટામાં મકરસંક્રાતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિની ઉજવણીમાં ઉપલેટામાં વહેલી સવારથી જ લોકો પોતાની અગાસી પર પહોંચી ગયા હતા. બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મન મૂકીને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા હતા.

રાજકોટના ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉજવણી

મકરસંક્રાતિ એટલે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે, આ દિવસે દાન ધર્માદા તેમજ ગાયોને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે. જે કારણે લોકો દાનપુણ્ય પણ ઉત્સાહપુર્વક કરતા જોવા મળે છે. સવારથી જ લોકો પોતાની અગાસી પર સંગીતના તાલે નાચતા હતા. અલગ અલગ ખાવાની વસ્તુઓ જેવી કે તલના લાડુ, મમરા ના લાડુ, શેરડી જેવી વાનગી ધાબા પર જ આરોગી હતી. સવારથી સાંજ સાંજ સુધી પતંગો ચગાવી લોકોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી.

Intro:એન્કર :- ઉપલેટામાં મકરસંક્રાંતિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

વિયો :- ઉપલેટામાં મકરસંક્રાતિ ઉત્સાહ અને ઉમંગ સાથે લોકોએ ઉજવણી કરી હતી 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ ની ઉજવણી ઉપલેટા પણ હવે પાછળ નથી રહ્યું વહેલી સવારથી જ લોકો પોતાની અગાસી પર બાળકો, યુવાનો તેમજ વડીલો પણ મન મૂકીને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા હતા અને સાથે સાથે મકરસંક્રાતિ એટલે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે આ દિવસે દાન ધર્માદા તેમજ ગાયોને ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે ત્યારે લોકો દ્વારા આ વ્યવહાર ખૂબ જ ઉત્સાહ થી ઉજવવામાં આવ્યો હતો તેમજ સવારથી જ લોકો પોતાની અગાસી પર મ્યુઝિકના તાલ સાથે તેમજ અલગ અલગ ખાવાની વસ્તુઓ જેવી કે તલના લાડુ, મમરા ના લાડુ, શેરડી જેવી વસ્તુઓ લઈ સવારથી સાંજ સાંજ સુધી પતંગો ખૂબ મજાથી ચગાવી હતી અને આ મકરસંક્રાંતિના તેઓએ ખૂબજ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી હતી.

Body:બાઈટ - ૦૧ - નેહાબેન

બાઈટ - ૦૨ - ચેતનભાઈ કાલરીયા
Conclusion:મેનેજ કરેલ સ્ટોરી - થબલેન ફોટો નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.