ETV Bharat / state

ગોંડલનો ભાદર ડેમ ઓવરફ્લો, રાજકોટ જિલ્લામાં પાણીની સમસ્યાનો હલ... - ડેમમાં અંદાજે 481 ક્યુસેક પાણીની આવક

રાજકોટઃ ગોંડલ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમોમાં બીજા નંબરનો ડેમ ગણાતો ગોંડલનો ભાદર ડેમ કુલ 34 ફૂટની સપાટી ધરાવે છે. જે છલોછલ ભરાઈ ગયો છે. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાદર ડેમમાં અંદાજે 481 ક્યુસેક પાણીની આવક જોવા મળી હતી. હાલ ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલી દેવાયા છે.

ભાદર ડેમ થયો ઓવરફ્લો ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા
author img

By

Published : Sep 23, 2019, 12:17 PM IST

ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. ડેમમાં થતી પાણીની આવકની સામે 481 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર તાલુકાના 17 જેટલા ગામોના લોકોને સાવચેત કરીને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

ભાદર ડેમ થયો ઓવરફ્લો ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા

ભાદર ડેમ ઓવરફલો થતાં રાજકોટ, જેતપુર, વિરપુર સહિતના અનેક ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ સાથે જેતપુર, ધોરાજી પંથકના ખેડૂતોનો સિંચાઈ માટેના પ્રશ્નનો હલ થશે. ડેમ ઓવરફ્લો થતાં હાલ ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. ડેમમાં થતી પાણીની આવકની સામે 481 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર તાલુકાના 17 જેટલા ગામોના લોકોને સાવચેત કરીને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

ભાદર ડેમ થયો ઓવરફ્લો ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલાયા

ભાદર ડેમ ઓવરફલો થતાં રાજકોટ, જેતપુર, વિરપુર સહિતના અનેક ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ સાથે જેતપુર, ધોરાજી પંથકના ખેડૂતોનો સિંચાઈ માટેના પ્રશ્નનો હલ થશે. ડેમ ઓવરફ્લો થતાં હાલ ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

Intro:એન્કર :- ગોંડલનો ભાદર ડેમ થયો ઓવરફલો ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં.

વીઓ :- સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમોમાં બીજા નંબરનો મોટો ડેમ ગણાતો ગોંડલ નજીકનો કુલ 34 ફૂટની સપાટી ધરાવતો ભાદર ડેમ ગઈકાલના રોજ છલોછલ ભરાઈ જવા પામ્યો હતો.આ સાથે જ ભાદર ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાદર ડેમમાં અંદાજે 481 ક્યુસેક પાણીની આવક જોવાં મળી હતી.જેમને કારણે ડેમ સતાવાળાઓએ ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવતાં ડેમમાં થતી પાણીની આવકની સામે 481 ક્યૂસેક પાણી જાવક જોવા મળી હતી.ભાદર ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર તાલુકાના 17 જેટલા ગામોના લોકોને સાવચેત કરીને નદીના પટમાં અવરજવર ન કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી ભાદર ડેમ ઓવરફલો થતાં રાજકોટ જેતપુર વિરપુર સહિતના અનેક ગામોનો પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ થવાની સાથે જેતપુર,ધોરાજી પંથકના ખેડૂતોનો સિંચાઈ માટેનો પ્રશ્ર્ન હલ થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવાં પામી હતી.

Body:બાઈટ :- જે.જે.પટેલ (નાયબ કાર્યપાલક ઈજનેર- સિંચાઈ વિભાગ ભાદરડેમ - જેતપુર)

(એપ્રુલ સ્ટોરી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.