ETV Bharat / state

રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદન - Gujarat

રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી અત્યંત ગંદુ અને લોકોનાં આરોગ્યને હાનિ પહોંચે તેવું વિતરણ કરવામાં આવે છે. તેમજ સપ્તાહમાં માત્ર એક વાર પાણી વિતરણ થાય અને લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને હેરાન પરેશાન છે, ત્યારે ધોરાજીનાં કહેવાતા પાણીદાર ધારાસભ્ય લલિત વસોયા ચુપ કેમ છે ?

rjt
author img

By

Published : Apr 29, 2019, 7:52 PM IST

ધારાસભ્યને પ્રશ્ન છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં કહેતા હતા કે દર 15 દિવસે હું પોતે નગરપાલિકામાં રૂબરૂ બેસી અને લોકોનાં પ્રશ્નો સાંભળીશ અને નિકાલ કરીશ. ધોરાજીની પ્રજા તમને પૂછે છે કે પુરતું પાણી હોવા છતાં સપ્તાહમાં માત્ર એકવાર પાણી વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુપાણી. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે, ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પોતાની પ્રતિક્રિયા આપે અને ગંદુ પાણી વિતરણ થતું હોય તે બંધ કરી અને સારૂં પાણી વિતરણ કરવામાં આવે.

રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદન

નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધું આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. તેવી માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને ધોરાજી નગરપાલિકા ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.

ધારાસભ્યને પ્રશ્ન છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં કહેતા હતા કે દર 15 દિવસે હું પોતે નગરપાલિકામાં રૂબરૂ બેસી અને લોકોનાં પ્રશ્નો સાંભળીશ અને નિકાલ કરીશ. ધોરાજીની પ્રજા તમને પૂછે છે કે પુરતું પાણી હોવા છતાં સપ્તાહમાં માત્ર એકવાર પાણી વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુપાણી. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે, ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પોતાની પ્રતિક્રિયા આપે અને ગંદુ પાણી વિતરણ થતું હોય તે બંધ કરી અને સારૂં પાણી વિતરણ કરવામાં આવે.

રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદન

નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધું આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. તેવી માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને ધોરાજી નગરપાલિકા ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.

Intro:Body:

R_GJ_RJT_RURAL_02_29APR_DHORAJI_AAVEDAN_VID_BYTE_SCRIPT_NARENDRA







એન્કર : રાજકોટ ના ધોરાજી માં પીવાના પાણી બાબતે ડેપ્યુટી કલેકટર ને આવેદન.







વિઓ :- રાજકોટ જીલ્લાના ધોરાજી માં નગરપાલિકા દ્વારા અપાતું પીવાના પાણી માં અત્યંત ગંદુ અને લોકો નાં આરોગ્ય ને હાની પહોંચે તેવું પાણી વિતરણ કરતાં હોય અને સપ્તાહ મા માત્ર એક વાર પાણી વિતરણ થતું અને લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ને લઈને હેરાન પરેશાન ત્યારે ધોરાજી નાં કહેવાતાં પાણીદાર ધારાસભ્ય લલિત વસોયા ચુપ કેમ છે ? ધારાસભ્ય ને પ્રશ્ન છે કે નગરપાલિકા ની ચુંટણી માં કહેતા હતા કે દર પંદર દિવસે હું પોતે નગરપાલિકા માં રૂબરૂ બેસી અને લોકો નાં પ્રશ્નો સાંભળીશ અને નિકાલ કરીશ ધોરાજી ની પ્રજા તમને પૂછે છે કે પુરતું પાણી હોવા છતાં સપ્તાહ મા માત્ર એક વાર પાણી વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ પાણી લોકો નાં આરોગ્ય સાથે ચેડાં થઈ રહયાં છે ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પોતાની પ્રતિક્રિયા આપે અને ગંદુ પાણી વિતરણ થતું હોય તે બંધ કરી અને સારૂં પાણી વિતરણ કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધું આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે તેવી માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેકટર ને ધોરાજી નગરપાલિકા ભાજપ નાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા



આવેદનપત્ર આપ્યુ હતું.





બાઈટ :- ભાજપ - (આગેવાન)


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.