ETV Bharat / state

વીરપુરમાં રામકથાની શરૂઆત  પોથીયાત્રાથી કરાઈ

author img

By

Published : Jan 19, 2020, 4:29 AM IST

વીરપુરઃ યાત્રાધામ વીરપુરમાં વર્ષોથી ચાલતાં સદાવ્રત કાર્યની દ્વિ-શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકથાનું આયોજન કરાયું છે. જેની શરૂઆત ભવ્ય પોથીયાત્રા કરાઈ હતી. જેમાં જલારામ ભક્તો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતાં.

veerpur
વીરપુર

ભૂખ્યાને ભોજનની વાત આવે તો સૌરાષ્ટ્ર ના વીરપુર નું નામ સામે આવે. વીરપુરમાં આજથી 200 વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપા દ્વારા સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું. જેની જ્યોત આજે પણ આવરિત ચાલી રહી છે. છેલ્લા 20 વર્ષથી મંદિર દ્વારા કોઈ પણ જાતની ભેટ સોગાદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. છતાં આજે પણ આ સદાવ્રત અવરિતપણે ચાલું છે.

વીરપુરમાં સદાવ્રત કાર્યની દ્વિ-શતાબ્દીની ઉજવણીમાં રામકથાનું ભવ્ય આયોજન

આ અન્ન ક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 18થી 26 જાન્યુઆરીથી સુધી ચાલશે. 9 દિવસ ચાલનાર આ રામકથામાં હજારો લોકો લાભ લેશે. જેની શરૂઆત પોથી યાત્રાથી કરવામાં આવી હતી. જેમાં જલારામ અને રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. આ યાત્રામાં વીરપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં રાસ ગરબા અને જલારામ બાપાના ભજનો સાથે ઉત્સવની ઉજવણી કરી હતી.

ભૂખ્યાને ભોજનની વાત આવે તો સૌરાષ્ટ્ર ના વીરપુર નું નામ સામે આવે. વીરપુરમાં આજથી 200 વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપા દ્વારા સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું. જેની જ્યોત આજે પણ આવરિત ચાલી રહી છે. છેલ્લા 20 વર્ષથી મંદિર દ્વારા કોઈ પણ જાતની ભેટ સોગાદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. છતાં આજે પણ આ સદાવ્રત અવરિતપણે ચાલું છે.

વીરપુરમાં સદાવ્રત કાર્યની દ્વિ-શતાબ્દીની ઉજવણીમાં રામકથાનું ભવ્ય આયોજન

આ અન્ન ક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 18થી 26 જાન્યુઆરીથી સુધી ચાલશે. 9 દિવસ ચાલનાર આ રામકથામાં હજારો લોકો લાભ લેશે. જેની શરૂઆત પોથી યાત્રાથી કરવામાં આવી હતી. જેમાં જલારામ અને રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. આ યાત્રામાં વીરપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં રાસ ગરબા અને જલારામ બાપાના ભજનો સાથે ઉત્સવની ઉજવણી કરી હતી.

Intro:એન્કર :- વીરપુર માં શરૂ થયેલ અન્ન ક્ષેત્ર ને 200 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે તેની ઊજવણી ના ભાગ રૂપે રામ કથા નું આયોજન છે તેની શરૂઆત આજ થી થઈ, આજે રામ કથા ની પોથી યાત્રા નીકળી હતી , જ્યાં 9 દિવસ માં હજારો શ્રધ્ધાળુ પ્રસાદી સાથે કથા નું રસ પાન કરશે, અહીં આ 9 દિવસ ચાલનાર કથા માં તમામ કોમ ના લોકો પોતાની સેવા આપશે, અહીં અન્ન ક્ષેત્ર માં મુસ્લિમ લોકો પણ સેવા આપનાર છે

વિઓ :- વિશ્વ ભર માં ભૂખ્યા ને ભોજન ની વાત આવે તો સૌરાષ્ટ્ર ના વીરપુર નું નામ સામે આવે આ વીરપુર માં આજ થી 200 વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપા દ્વારા સદાવ્રત શરૂ કરવા માં આવેલ હતું અને તેની સદાવ્રત ની જ્યોત આજે પણ આવરિત ચાલી રહી છે, સાથે સાથે 20 વર્ષ પહેલા મંદિર દ્વારા અહીં કોઈ પણ જાત ની ભેટ સોગાદ લેવાનું બંધ કરવા માં આવેલ અને આમ છતાં આજે પણ આ સદાવ્રત અવરિત પણે ચાલુ છે આ અન્ન ક્ષેત્ર દ્રિ સતાબ્દી મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે પૂ-જ્ય મોરારી બાપુ ની રામ કથા નું આયોજન કરવા માં આવેલ છે આ -કથા તારીખ 18-01-2020 થી શરૂ કરી ને 26-01 સુધી ચાલનાર છે , 9 દિવસ ચાલનાર રામ કથા માં હજારો લોકો લાભ લેશે, અહીં આવનાર તમામ ભક્તો ને પ્રસાદ નો લાભ લેશે, જલારામ બાપા દ્વારા શરૂ કરેલ આ અન્ન ક્ષેત્ર ની ઉજવણી માં દેશ વિદેશ થી લોકો આવી ને લાભ લેશે, આજે આ રામ કથા ની શરૂઆત પોથી યાત્રા થી કરવા માવી હતી જેમાં મોટી સંખ્યા માં જલારામ અને રામ ભક્તો ઉમટી પડ્યા હતા, પોથી યાત્રા વીરપુર ના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને લોકો એ પોથી યાત્રા માં રાસ ગરબા અને જલારામ બાપા ના ભજનો સાથે ઉત્સવ ની ઉજવણી કરતા કરતા પોથી યાત્રા કરી હતીBody:વિઝ્યુલConclusion:થબલેન ફોટો નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.