ETV Bharat / state

રાણાવાવમાં પણ ખાતરની બોરીઓનું વજન ઓછું, બોરીઓની કરાઇ તપાસ - khatar kand

પોરબંદરઃ ગુજરાત રાજ્યમાં ડી.એ.પી. ખાતરની બોરીઓમાં ઓછા વજન નીકળતા કૌભાંડ બહાર આવ્યું છે, જેના સંદર્ભે પોરબંદર જિલ્લાના  રાણાવાવમાં કીસાન સુવિધા કેન્દ્ર પર ખેડૂત આગેવાનો અને ખેતીવાડી અધિકારીની હાજરીમાં ખાતરની થેલીઓની તપાસ કરવામાં આવી હતી.

રાણાવાવમાં ખાતર માં પણ પડયુ ખાતર ની થેલીઓનું વજન નીકળ્યુ ઓછું
author img

By

Published : May 11, 2019, 3:10 PM IST

પોરબંદરના રાણાવાવમાં આવેલા કીસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેતીવાડી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપિસ્થતીમાં ખાતરની થેલીની તપાસ કરવામાં આવતા આ થેલીઓમાં આેછું વજન જોવા મળ્યું હતું. કીસાન સુવિદ્યા કેન્દ્રના ઇન્ચાર્જ કીશનકુમાર રણજીતસિંહ નકુમ અને ડેપો આસીસ્ટન્ટ ભાવિનભાઇ વ્યાસની ઉપિસ્થતીમાં કેન્દ્ર ઇન્ચાર્જના જથ્થામાં પડી રહેલા વિવિધ ખાતરોના જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું, જેમાં ડી.એ.ડી.માં 500 ગ્રામ જેટલું આેછું વજન થયું હતું અને એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું આેછું વજન જણાયું હતું.

6 મહીના જુના સ્ટોકમાં પણ આેછું વજન જોવા મળ્યું હતું. ખેડૂતોને 1 થેલી દીઠ 15 રૂપિયાનું નુકશાન થયું હોવાનું ખેડૂતોએ જણાવાયું હતું. આ અંગે ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું હતું કે રાણાવાવમાં કરાયેલી ચકાસણીમાં 250 ગ્રામ ઓછું વજન નોંધાયું છે, જે અંગેનો રિપોર્ટ ઉપરના લેવલે મોકલવામાં આવ્યો છે.

પોરબંદરના રાણાવાવમાં આવેલા કીસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેતીવાડી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપિસ્થતીમાં ખાતરની થેલીની તપાસ કરવામાં આવતા આ થેલીઓમાં આેછું વજન જોવા મળ્યું હતું. કીસાન સુવિદ્યા કેન્દ્રના ઇન્ચાર્જ કીશનકુમાર રણજીતસિંહ નકુમ અને ડેપો આસીસ્ટન્ટ ભાવિનભાઇ વ્યાસની ઉપિસ્થતીમાં કેન્દ્ર ઇન્ચાર્જના જથ્થામાં પડી રહેલા વિવિધ ખાતરોના જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું, જેમાં ડી.એ.ડી.માં 500 ગ્રામ જેટલું આેછું વજન થયું હતું અને એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું આેછું વજન જણાયું હતું.

6 મહીના જુના સ્ટોકમાં પણ આેછું વજન જોવા મળ્યું હતું. ખેડૂતોને 1 થેલી દીઠ 15 રૂપિયાનું નુકશાન થયું હોવાનું ખેડૂતોએ જણાવાયું હતું. આ અંગે ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું હતું કે રાણાવાવમાં કરાયેલી ચકાસણીમાં 250 ગ્રામ ઓછું વજન નોંધાયું છે, જે અંગેનો રિપોર્ટ ઉપરના લેવલે મોકલવામાં આવ્યો છે.

LOCATION_PORBANDAR

રાણાવાવમાં પણ ખાતરની થેલીઓનું વજન ઓછું નીકળું 

ગુજરાત રાજ્ય માં ડી એ પી ખાતર ની થેલી ઓ માં ઓછા વજન નું કૌભાંડ બહાર પડ્યું છે જે ના સંદર્ભે પોરબંદર જિલ્લાના  રાણાવાવમાં કીશાન સુવિદ્યા કેન્દ્ર પર ખેડૂત આગેવાનો  અને ખેતીવાડી અધિકારી ની હાજરી માં ખાતર ની થેલીઓ ની તપાસ કરવામાં આવી હતી  ખાતરની થેલીઆેમાં આેછું વજન જોવા મળ્યું હતું જેની વિગત ઉપરી અધિકારીઓ ને મોકલવામા આવી છે 

રાણાવાવ માં  આવેલા કીશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતીવાડી  અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપિસ્થતીમાં ખાતર ની થેલી ની  તપાસ કરવામાં આવતા આ થેલીઓ માં  આેછું વજન જોવા  મળ્યું હતું. કીશાન સુવિદ્યા કેન્દ્રના ઇન્ચાર્જ કીશનકુમાર રણજીતસિંહ નકુમ અને ડેપો આસીસ્ટન્ટ ભાવિનભાઇ વ્યાસની ઉપિસ્થતીમાં કેન્દ્ર ઇન્ચાર્જના જથ્થામાં પડી રહેલ વિવિધ ખાતરોના જથ્થાનું વજન કરવા માં આવ્યું હતું  જેમાં   ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું આેછું વજન થયું હતું અને  એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું આેછું વજન જણાયું હતું. 6 મહીના જુના સ્ટોકમાં પણ આેછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જયારે એનપીકેની 80 થેલી સ્ટોક માં  હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું ખેડૂતો   એ જણાવાયું હતું આ અંગે ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યું હતું કે રાણાવાવ માં કરાયેલ ચકાસણી માં 250 ગ્રામ ઓછું વજન ઓછું નોંધાયું છે જે અંગે નો રિપોર્ટ ઉપર ના લેવલે કરવાં આવ્યો છે 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.