ETV Bharat / state

પોરબંદરમાં દરિયાકિનારે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો

પોરબંદરઃ રેલવે સ્ટેશન પર ખોખાણી વાડીની સામે દયાલ ભવનમાં રહેતા પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાંથી સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતાં. જેનો ભેદ આખરે ઉકેલાયો હતો જેમાં પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી.

author img

By

Published : Oct 26, 2019, 8:26 PM IST

પોરબંદરમાં દરિયાકિનારે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો

પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ કર્યા બાદ LCB અને SOGની ટીમ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ વગેરે અલગ અલગ માધ્યમો દ્વારા તથા CCTV ફૂટેજ દ્વારા મળતી વિગતોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોરબંદરમાં દરિયાકિનારે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો

આ ગુનામાં તપાસ હાથ ધરતા GJ 25 પાસિંગનું 5073 નંબરનું એકટીવા મોપેડ મળી આવ્યું હતું, ત્યારબાદ CCTV ફુટેજમાં પણ શકમંદ તરીકે નીરવ વિજય થાનકી નજરે આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેને બોલાવવામાં આવતા તેના શરીરમાં પણ ઉજળાના નિશાનો જોવા મળ્યા હતાં.

પોલીસે વૈજ્ઞાનિક ઢબે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા નીરવે પોતે જ રીમાને ગળુ દબાવી હત્યા કરી હતી, ત્યારબાદ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી, જેનું કારણ પૂછતાં જણાવ્યું હતું કે સગાઈ પછી અવાર નવાર રીમા તેના ચારિત્ર પર શંકા કરતી હોય અને મોડી રાત્રી સુધી સોશિયલ મીડિયામાં ઓનલાઇન રહેતી હોય જેથી રીમાના ચારિત્ર્ય ઉપર પોતાને શંકા હોય જેથી પોતે આ હત્યા કર્યાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ કર્યા બાદ LCB અને SOGની ટીમ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ વગેરે અલગ અલગ માધ્યમો દ્વારા તથા CCTV ફૂટેજ દ્વારા મળતી વિગતોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોરબંદરમાં દરિયાકિનારે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો

આ ગુનામાં તપાસ હાથ ધરતા GJ 25 પાસિંગનું 5073 નંબરનું એકટીવા મોપેડ મળી આવ્યું હતું, ત્યારબાદ CCTV ફુટેજમાં પણ શકમંદ તરીકે નીરવ વિજય થાનકી નજરે આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેને બોલાવવામાં આવતા તેના શરીરમાં પણ ઉજળાના નિશાનો જોવા મળ્યા હતાં.

પોલીસે વૈજ્ઞાનિક ઢબે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા નીરવે પોતે જ રીમાને ગળુ દબાવી હત્યા કરી હતી, ત્યારબાદ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી, જેનું કારણ પૂછતાં જણાવ્યું હતું કે સગાઈ પછી અવાર નવાર રીમા તેના ચારિત્ર પર શંકા કરતી હોય અને મોડી રાત્રી સુધી સોશિયલ મીડિયામાં ઓનલાઇન રહેતી હોય જેથી રીમાના ચારિત્ર્ય ઉપર પોતાને શંકા હોય જેથી પોતે આ હત્યા કર્યાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:પોરબંદર માં દરિયાકિનારે થયેલ યુવતી હત્યાનો ભેદ ઉકેળતી પોલીસ: મંગેતર જ નિકળ્યો હત્યારો


પોરબંદરમાં ગત તારીખ 23 10 2019 ના રોજ પોલીસ સ્ટેશનની હદમાં ઇન્દિરા નગર બાવળની કાટના પાછળ દરિયાકિનારે સાંજના સમયે એક અજાણી સ્ત્રીની લાશ મળી આવેલ હતી જે લાશની ઓળખ થતા આ લાશ રેલવે સ્ટેશન રોડ પર રહેતા લાભશંકરભાઇ જોશીની પુત્રી બેન ની હોવાનું જણાવ્યું હતું હત્યારાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને આજે હત્યારાને પોલીસે પકડવામાં સફળતા મેળવી હતી યુવતીનો મંગેતર જ તેનો હત્યારો નીકળ્યો હતો


Body:પોરબંદરમાં રેલવે સ્ટેશન પર ખોખાણી વાડી ની સામે દયાલ ભવનમાં રહેતા લાભ શંકર ગોકલદાસ જોશી ની 23 વર્ષીય પુત્રી રીમાની સગાઈ નીરવ વિજયભાઈ થાનકી સાથે થઈ હતી પરંતુ તારીખ 23/10/20019ના રોજ પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાં થી ની સળગાવેલી લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા પરંતુ પોલીસે ઊંડી તપાસ કર્યા બાદ એલસીબી અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ વગેરે અલગ અલગ માધ્યમો દ્વારા તથા સીસીટીવી ફૂટેજ દ્વારા મળતી વિગતોના આધારે તપાસનો ધમધમાટ કર્યો હતો અને આ ગુનામાં gj 25 પાસિંગ નું 5073 નંબર નું એકટીવા મોપેડ મળી આવ્યું હતું જે મૃતક ના સસરા ના નામ વિજયકુમાર બી થાનકી રહે માતૃ કૃપા સોસાયટી કમલાબાગ પોરબંદર નું જણાવ્યું હતું અને સીસીટીવી ફુટેજમાં પણ શકમંદ તરીકે નીરવ વિજય થાનકી નજરે આવ્યો હતો અને પોલીસ પૂછપરછમાં બોલાવતા તેના શરીરમાં પણ ઉજળા ના નિશાનો જોવા મળ્યા હતા પોલીસે વૈજ્ઞાનિક ઢબે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા નીરવ એ પોતે જ રીમાને ગળુ દબાવી મારી નાખી હતી અને ત્યારબાદ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી જેનું કારણ પૂછતાં જણાવ્યું હતું કે સગાઈ પછી અવાર નવાર રીમા તેના ચારિત્ર પર શંકા કરતી હોય અને રીમા બેન મોડી રાત્રી સુધી સોશિયલ મીડિયામાં ઓનલાઇન રહેતી હોય જેથી વીમાના ચારિત્ર્ય ઉપર પોતાને શંકા હોય જેથી પોતે આ હત્યા કર્યાનું કબૂલ્યું હતું આથી પોલીસે તેની ધરપકડ કરી છે


Conclusion:આ કામગીરીમાં એલ.સી.બી ના પી.આઇ.એચ એન ચુડાસમા એસઓજીના પીઆઇ એસ.એચ સી ગોહિલ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ ડીકે ઝાલા એલસીબી સ્ટાફના રામભાઈ ડાકી તથા રમેશભાઇ જાદવ બટુકભાઈ વિંઝુડા ,રવિન્દ્રભાઈ ચાઉ, કાનાભાઈ ઓડેદરા ,રણજીતસિંહ દયાતર,ગોવિંદ ભાઈ મકવાણા, દિલીપભાઇ મોઢવાડીયા, મહેશભાઈ શિયાળ ,લખમણ ભાઈ કારાવદરા,રાજેન્દ્રભાઇ જોશી, લીલાભાઈ દાસા, મહેબૂબખાન બેલીમ ,ગિરીશ ભાઈ વાજા,સંજયભાઈ ચૌહાણ,સુરેશભાઇ નકુમ,વિપુલભાઈ બોરીયા,સરમણ રાતીયા વગેરે જોડાયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.