ETV Bharat / state

પોરબંદરમાં સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો - સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ

"સુપર 30 " ફિલ્મમાં જે રીતે મધ્યમ વર્ગના પરિવારના બાળકોના અભ્યાસ માટે એક શિક્ષક જીવન સમર્પિત કરી દે છે તેવી જ રીતે ભારતમાં અનેક સંસ્થાઓ છે જે અનેક જરૂરીયાત મંદ બાળકોના અભ્યાસ ક્રમમાં મદદ રૂપ થતી હોય છે. પોરબંદરમાં છેલ્લા 13 વર્ષથી ચાલતી સંધ્યા ગુરુકુલમ સંસ્થા દ્વારા પોરબંદરમાં પોરાઈમાં મંદિર વિસ્તારમાં અનેક બાળકોને વિનામૂલ્યે અભ્યાસ વર્ગો ચલાવાઇ રહ્યા છે. જેનો પોરબંદરના બિરલા હોલ ખાતે તેરમો વાર્ષીકોત્સવ યોજાયો હતો.

પોરબંદરમાં સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
પોરબંદરમાં સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
author img

By

Published : Jan 23, 2020, 5:02 AM IST

પોરબંદરઃ આ વર્ષીકોત્સવ માં આ સંસ્થાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સંદેશા સભર નાટક રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રોતા ગણો ઉપસ્થિત રહયા હતા

પોરબંદરમાં સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

આ પ્રસંગે પારસીઓનો એક પ્રસંગ રજૂ કરતું નાટક સુગર મિલ્ક,તથા અકબર બીરબલ નાટક, બ્લડ ડોનેશન નો સંદેશો આપતું નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો દ્વારા શુભ દિન આયો ,મા મેલડીનો ગરબો, એ મેરે વતન કે લોગો ,તેરી મિટ્ટી મેં મિલ જાવા ,શિવ તાંડવ ,યે તો સચ હૈ કે ભગવાન હૈ હેલ્લારો સોંગ પર ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવત ગીતાના શ્લોક પઠન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના ડી આઈ જી ચિરાગ વોહરા,ઇતિહાસ વિદ નરોત્તમ પલાણ , સહિત સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ્યા ગુરુકુલમ સંસ્થાના સ્વામીની નિગમાં નંદા સરસ્વતિ તથા સવામીની નિતકલયાણાએ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો.

પોરબંદરઃ આ વર્ષીકોત્સવ માં આ સંસ્થાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સંદેશા સભર નાટક રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રોતા ગણો ઉપસ્થિત રહયા હતા

પોરબંદરમાં સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

આ પ્રસંગે પારસીઓનો એક પ્રસંગ રજૂ કરતું નાટક સુગર મિલ્ક,તથા અકબર બીરબલ નાટક, બ્લડ ડોનેશન નો સંદેશો આપતું નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકો દ્વારા શુભ દિન આયો ,મા મેલડીનો ગરબો, એ મેરે વતન કે લોગો ,તેરી મિટ્ટી મેં મિલ જાવા ,શિવ તાંડવ ,યે તો સચ હૈ કે ભગવાન હૈ હેલ્લારો સોંગ પર ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવત ગીતાના શ્લોક પઠન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના ડી આઈ જી ચિરાગ વોહરા,ઇતિહાસ વિદ નરોત્તમ પલાણ , સહિત સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ્યા ગુરુકુલમ સંસ્થાના સ્વામીની નિગમાં નંદા સરસ્વતિ તથા સવામીની નિતકલયાણાએ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો.

Intro:પોરબંદર માં સંધ્યા ગુરુકુલમ સંસ્કૃતિ ટ્રસ્ટ સંસ્થાનો તેરમો વાર્ષિકોત્સવ ઉજવાયો


"સુપર 30 " ફિલ્મમાં જે રીતે મધ્યમ વર્ગ ના પરિવાર ના બાળકો ના અભ્યાસ માટે એક શિક્ષક જીવન સમર્પિત કરી દે છે તેવી જ રીતે ભારત માં અનેક સંસ્થાઓ છે જે અનેક જરૂરીયાત મંદ બાળકો ના અભ્યાસ ક્રમ માં મદદ રૂપ થતી હોય છે પોરબંદર માં છેલા 13 વર્ષ થી ચાલતી સંધ્યા ગુરુકુલમ સંસ્થા દ્વારા પોરબંદર માં પોરાઈમાં મંદિર વિસ્તાર માં અનેક બાળકો ને વિનામૂલ્યે અભ્યાસ વર્ગો ચલાવાઇ રહ્યા છે જેનો આજે પોરબંદર ના બિરલા હોલ ખાતે તેરમો વર્ષીકોત્સવ યોજાયો હતો


Body:આ વર્ષીકોત્સવ માં આ સંસ્થાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સંદેશા સભર નાટક રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રોતા ગણો ઉપસ્થિત રહયા હતા
આ પ્રસંગે પારસીઓ નો એક પ્રસંગ રજૂ કરતું નાટક સુગર મિલ્ક,તથા અકબર બીરબલ નાટક, બ્લડ ડોનેશન નો સંદેશો આપતું નાટક બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકો દ્વારા શુભ દિન આયો ,મા મેલડી નો ગરબો, એ મેરે વતન કે લોગો ,તેરી મિટ્ટી મેં મિલ જાવા ,શિવ તાંડવ ,યે તો સચ હૈ કે ભગવાન હૈ હેલ્લારો સોંગ પર ડાન્સ રજુ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભગવત ગીતાના શ્લોક પઠન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના ડી આઈ જી ચિરાગ વોહરા,ઇતિહાસ વિદ નરોત્તમ પલાણ , સહિત સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા .સંઘ્યા ગુરુકુલમ સંસ્થાના સ્વામીની નિગમાં નંદા સરસ્વતિ તથા સવામીની નિતકલયાણા એ ઉપસ્થિત લોકો નો આભાર માન્યો હતો


Conclusion:બાઈટ સ્વામીની નિગમાનંદા સરસ્વતી (સંધ્યા ગુરુકુલમ સંસ્થા)

બાઈટ એન્ડ વિસ્યુલ લાઈવ કર્યું હતું તેમાંથી લેવા
વિસ્યુલ વધુ રાખવા વિનંતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.