ETV Bharat / state

પોરબંદરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ રમઝાન ઈદ સાદગીથી ઊજવવા કરી અપીલ - રમઝાન ઈદ સાદગીથી ઊજવવા

ભારતભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં આ રોગ સામે લડવા લોકડાઉન 4 ચાલી રહ્યું છે. જેને લઇને અમુક નિયમોમાં છૂટછાટ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યારે રમઝાન ઈદ આવી રહી હોવાથી આ બાબતે પોરબંદરમાં સમગ્ર મુસ્લિમ સમાજને સાદાઈથી ઈદની ઉજવણી કરવા મુસ્લિમ સમાજના આગેવાનોએ અપીલ કરી હતી.

પોરબંદરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ રમઝાન ઈદ સાદગીથી ઊજવવા કરી અપીલ
પોરબંદરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ રમઝાન ઈદ સાદગીથી ઊજવવા કરી અપીલ
author img

By

Published : May 23, 2020, 7:37 PM IST

પોરબંદરઃ કોરોના વાયરસની દહેશત ચારેકોર ફેલાય છે. ત્યારે રમઝાન ઈદ પણ સાદગીથી અને ઘરમાં રહીને ઉજવણી કરવામાં આવે તેવી અપીલ મુસ્લિમ સમાજના આગેવાનોએ કરી છે.

પોરબંદરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ રમઝાન ઈદ સાદગીથી ઊજવવા કરી અપીલ

સામાન્ય રીતે રમઝાન ઈદ સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદગાહમાં ભેગા થઈને ઈદની શુભેચ્છા અને મુબારકવાદ પાઠવતા હોય છે. પરંતુ આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમવાર એવી ઘટના બની છે, જેના કારણે તમામ ધર્મના લોકોએ ધાર્મિક ઉજવણી સાદગીથી કરવી પડી રહી છે.

પોરબંદરઃ કોરોના વાયરસની દહેશત ચારેકોર ફેલાય છે. ત્યારે રમઝાન ઈદ પણ સાદગીથી અને ઘરમાં રહીને ઉજવણી કરવામાં આવે તેવી અપીલ મુસ્લિમ સમાજના આગેવાનોએ કરી છે.

પોરબંદરમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ રમઝાન ઈદ સાદગીથી ઊજવવા કરી અપીલ

સામાન્ય રીતે રમઝાન ઈદ સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદગાહમાં ભેગા થઈને ઈદની શુભેચ્છા અને મુબારકવાદ પાઠવતા હોય છે. પરંતુ આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમવાર એવી ઘટના બની છે, જેના કારણે તમામ ધર્મના લોકોએ ધાર્મિક ઉજવણી સાદગીથી કરવી પડી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.