ETV Bharat / state

અંતે તંત્ર જાગ્યું ! જંગલી ઇયળના ઉપદ્રવના નિયંત્રણનાં પગલાં લીધા - gujarati news

પોરબંદરઃ થોડા દિવસો પહેલા ETV BHARAT એ રાણા ખીરસરા ગામે ઇયળના ઉપદ્રવ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તે સમયે આરોગ્ય વિભાગની ટિમે મુલાકાત લીધી હતી અને લોકો ને જણાવ્યું હતું કે આ ઇયળોનો કોઈ ઉપાય નથી. જ્યારે હવે તંત્ર જાગ્યું હોય તેમ ખેતીવાડી વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.

porbandar
author img

By

Published : Jul 5, 2019, 4:13 AM IST

રાણાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચોમાસાની ઋુતુમાં જંગલી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ ઇયળો રોડની બાજુમાં અને દિવાલો ઉપર જોવા મળી છે. આ વિસ્તારની ખેતીવાડી વિભાગના કર્મચારીઓને મુલાકાત લઇ તેના નિયંત્રણ માટે પગલા સૂચવ્યા છે.

અંતે તંત્ર જાગ્યું !


આ ઉપરાંત અધિકારીઓએ એ જણાવ્યુ હતું કે, આ ઇયળનું અંગ્રેજી નામ મીલીપેઇડ છે. તેનો ઉપદ્રવ અટકાવવા દિવસમાં બે વખત સવાર અને સાંજના સમયે ડીડીવીપી જંતુનાશક દવાનો 20 મી.લી. પ્રતિ 15 લીટર પાણીમાં (એક પમ્પમાં) છંટકાવ કરવાથી આ ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.

રાણાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચોમાસાની ઋુતુમાં જંગલી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ ઇયળો રોડની બાજુમાં અને દિવાલો ઉપર જોવા મળી છે. આ વિસ્તારની ખેતીવાડી વિભાગના કર્મચારીઓને મુલાકાત લઇ તેના નિયંત્રણ માટે પગલા સૂચવ્યા છે.

અંતે તંત્ર જાગ્યું !


આ ઉપરાંત અધિકારીઓએ એ જણાવ્યુ હતું કે, આ ઇયળનું અંગ્રેજી નામ મીલીપેઇડ છે. તેનો ઉપદ્રવ અટકાવવા દિવસમાં બે વખત સવાર અને સાંજના સમયે ડીડીવીપી જંતુનાશક દવાનો 20 મી.લી. પ્રતિ 15 લીટર પાણીમાં (એક પમ્પમાં) છંટકાવ કરવાથી આ ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.

Intro:અંતે તંત્ર જાગ્યું ! જંગલી ઇયળના ઉપદ્રવના નિયંત્રણનાં પગલાં

થોડા દિવસો પહેલા ઇ ટીવી ભારત દ્વારા રાણા ખીરસરા ગામે ઇયળ ના ઉપદ્રવ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તે સમયે
આરોગ્ય વિભાગ ની ટિમ દ્વારા મુલાકાત લેવાઈ હતી અને લોકો ને જણાવ્યુ હતું કે આ ઇયળો નો કોઈ ઉપાય નથી જ્યારે હવે તંત્ર
જાગ્યું હોય તેમ ખેતીવાડી વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે અને રાણાવાવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ચોમાસાની ઋુતુમાં જંગલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ ઇયળો રોડની બાજુમાં અને દિવાલો ઉપર જોવા મળી છે. આ વિસ્તારની ખેતીવાડી વિભાગના કર્મચારીઓને મુલાકાત લઇ તેના નિયંત્રણ માટે પગલા સૂચવ્યા છે.

Body: આ ઉપરાંત અધિકારીઓએ એ જણાવ્યુ હતું કે આ ઇયળનું અંગ્રેજી નામ મીલીપેઇડ છે. તેનો ઉપદ્રવ અટકાવવા દિવસમાં બે વખત સવાર અને સાંજના સમયે ડીડીવીપી જંતુનાશક દવાનો ૨૦ મી.લી. પ્રતિ ૧૫ લીટર પાણીમાં (એક પમ્પમાં) છંટકાવ કરવાથી આ ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.