ETV Bharat / state

લોહાણા યુવા સેના દ્વારા વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિતે 201 કિલો લોટની રોટલીનું ગાયોને કરાયું દાન - લોહાણા સમાજ

22 જાન્યુઆરીના દિવસને લોહાણા સમાજના શૂરવીર વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિત્તે પોરબંદરના લોહાણા યુવા સેના દ્વારા 201 કિલો લોટમાંથી રોટલી તથા 101 કિલો ઘઉં અને ગોળના લાડવા બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.

lohana
લોહાણા
author img

By

Published : Jan 22, 2020, 9:32 PM IST

પોરબંદર : લોહાણા સમાજના વીરદાદા જશરાજ જીવનભર ગાયો માટે લડયા હતા. તે જ્યારે પરણવા જતા હતા. તે સમયે વિધર્મીઓ ગામની ગાયોને વારી જતા હતા. તે સમયે તે વરરાજામાં વેશમાં હતા અને લગ્ન મંડપ છોડી ગાયોને બચાવવા દોડી ગયા હતા. તેમજ વિધર્મીઓ સાથે ધીંગાણું કર્યું હતું. જેમાં દાદા જસરાજનું મૃત્યુ થયું હતું.

લોહાણા યુવા સેના દ્વારા વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિતે 201 કિલો લોટની રોટલીનું કર્યું ગાયોને દાન

આમ દાદા જસરાજના શૌર્યદિન નિમિત્તે લોહાણા યુવા સેના દ્વારા 101 કિલો લોટની રોટલી બનાવવવામાં આવી હતી અને લાડુને ઠેર-ઠેર ભૂખી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.

પોરબંદર : લોહાણા સમાજના વીરદાદા જશરાજ જીવનભર ગાયો માટે લડયા હતા. તે જ્યારે પરણવા જતા હતા. તે સમયે વિધર્મીઓ ગામની ગાયોને વારી જતા હતા. તે સમયે તે વરરાજામાં વેશમાં હતા અને લગ્ન મંડપ છોડી ગાયોને બચાવવા દોડી ગયા હતા. તેમજ વિધર્મીઓ સાથે ધીંગાણું કર્યું હતું. જેમાં દાદા જસરાજનું મૃત્યુ થયું હતું.

લોહાણા યુવા સેના દ્વારા વીરદાદા જશરાજના શૌર્યદિન નિમિતે 201 કિલો લોટની રોટલીનું કર્યું ગાયોને દાન

આમ દાદા જસરાજના શૌર્યદિન નિમિત્તે લોહાણા યુવા સેના દ્વારા 101 કિલો લોટની રોટલી બનાવવવામાં આવી હતી અને લાડુને ઠેર-ઠેર ભૂખી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.

Intro:વિરદાદા જસરાજના શૌર્યદિન નિમિતે લોહરાણા યુવા સેના દ્વારા 201 કિલો લોટ ની રોટલી નું કર્યું ગાયો ને દાન


આજે 22 જાન્યુઆરી આ દિવસને લોહાણા સમાજના શૂરવીર વીર દાદા જશરાજ ના શૌર્યદિન નિમિત્તે પોરબંદરના લોહરાણા યુવા સેના દ્વારા 201 કિલો લોટ માંથી રોટલી તથા 101 કિલો ઘવ અને ગોળ ના લાડવા બનાવી ગાયો ને ખવડાવવા માં આવ્યા હતા


Body:લોહરાણા સમાજના વિરદાદા જસરાજ જીવન ભર ગાયો માટે લડયા હતા અને જ્યારે પરણવા જતા હતા તે સમયે વિધર્મી ઓ એ ગામની ગાયો ને વારી જતા હતા તે સમયે વરરાજા માં વેશ આ હતા અને લગ્ન મંડપ છોડી ગાયો ને બચાવવા દોડી ગયા હતા અને વિધર્મીઓ સાથે ધીંગાણું કર્યું હતું જેમાં દાદા જસરાજ નું મૃત્યુ થયું હતું આમ દાદા જસરાજ ના શૌર્ય દિન નિમિત્તે આજે લોહરાણાયુવા સેના દ્વારા 101 કિલો લોટની રોટલી બનાવવવા માં આવી અને લાડુ બેગ માં પેક કરી ઠેર ઠેર ભૂખી ગાયો ને ખવડાવવા માં આવી હતી.


Conclusion:બાઈટ હાર્દિક રાજા પ્રમુખ લોહરાણા યુવા સેના પોરબંદર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.