ETV Bharat / state

પાટણમાં ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધ્યા, ધાર્મિક વિધિ થઈ શરૂ - gujaratinews

પાટણ : જગન્નાથ યાત્રાને લઈ પુરજોશમાં ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. પાટણ શહેરના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રની તબિયયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી પરંપરાગત રીતે ભગવાનને આંખો આવી હોય. તે રીતનો ભાવ વ્યક્ત કરી ભગવાનને આંખે પાટા બાંધ્યા છે.

ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધ્યા
author img

By

Published : Jul 1, 2019, 6:20 PM IST

પાટણમા પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નિકળનારી રથયાત્રાને લઈ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાનની નાતંદુરસ્ત તબિયતને લઈ જગન્નાથ, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂના પુમડાંમાં વરીયાળીનું પાણી,કાળી દ્રાક્ષનુ મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધ્યા

પાટણ જગદીશ મંદિર ખાતે વિધિવત રીતે ભગવાનના દિવ્ય નેત્રો ખોલવામાં આવશે. ત્યારે જગતનો નાથ પોતાની દિવ્ય દ્રષ્ટિ ભક્તો ઉપર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાનના પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દ્રષ્ટિ કોઈ ભક્ત પર પડે તો તે ભક્તના તમામ દુઃખ દર્દ દૂર થાય છે.

પાટણમા પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નિકળનારી રથયાત્રાને લઈ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાનની નાતંદુરસ્ત તબિયતને લઈ જગન્નાથ, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂના પુમડાંમાં વરીયાળીનું પાણી,કાળી દ્રાક્ષનુ મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધ્યા

પાટણ જગદીશ મંદિર ખાતે વિધિવત રીતે ભગવાનના દિવ્ય નેત્રો ખોલવામાં આવશે. ત્યારે જગતનો નાથ પોતાની દિવ્ય દ્રષ્ટિ ભક્તો ઉપર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાનના પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દ્રષ્ટિ કોઈ ભક્ત પર પડે તો તે ભક્તના તમામ દુઃખ દર્દ દૂર થાય છે.

Intro:પાટણ ના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી અને ભાઈ બલ ભદ્ર ની તબિયયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી પરંપરાગત રીતે ભગવાન ને આંખો આવી હોય તેવો ભાવ વ્યક્ત કરી ભગવાનને આંખે પાટા બાંધ્યા છે.


Body:પાટણ મા પરંપરાગત રીતે અષાઢ સુદ બીજ ને રોજ નિકળનારી રથયાત્રા ને લઈ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે.ભગવાનની નાદુરસ્ત તબિયત હોઈ જગન્નાથ, ભાઈ બલ ભદ્ર ને આખો આવતા ભગવાન અને તેમના ભાઈ ને વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂના પુમડાં માં વરીયાળીનું પાણી,કાળી દ્રાક્ષ નુ મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિ નો પ્રારંભ કરાયો છે.


Conclusion:પાટણ જગદીશ મંદિર ખાતે બુધવારે સવારે વિધિવત રીતે ભગવાનના દિવ્ય નેત્રો ખોલવામાં આવશે.ત્યારે જગતનો નાથ પોતાની દિવ્ય દ્રષ્ટિ ભક્તો ઉપર પાથરસે. એક માન્યતા એવી પણ છે કે ભગવાનના પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દ્રષ્ટિ કોઈ ભક્ત પર પડે તો તે ભક્ત ના તમામ દુઃખ દર્દ દૂર થાય છે

બાઈટ 1 કનુભાઈ મહારાજ પૂજારી જગદીશ મંદિર પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.