ETV Bharat / state

પાટણમાં વાયરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું - સિવિલ હૉસ્પિટલ

પાટણઃ જિલ્લામાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. વાયરલ ફિવર અને ઝાડા ઉલટી સહિતના રોગોના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાટણમાં વાઇરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું
author img

By

Published : Aug 23, 2019, 11:23 PM IST

જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરની સિવિલ હૉસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં વધારો નોંઘાયો છે. છેલ્લા 16 દિવસમાં શરદી- ખાંસીના 2272 કેસ અને ઝાડાના 1296 કેસ નોંધાયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં 400થી વધુ વાયરલ ફીવરના કેસ અને 2 મલેરિયાના કેસ સામે આવ્યા છે.

પાટણમાં વાઇરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું

જિલ્લાભરના લોકો રોગચાળાની ઝપેટમાં છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. સફાઈથી લઈને જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી નથી. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરની સિવિલ હૉસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં વધારો નોંઘાયો છે. છેલ્લા 16 દિવસમાં શરદી- ખાંસીના 2272 કેસ અને ઝાડાના 1296 કેસ નોંધાયા છે. સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં 400થી વધુ વાયરલ ફીવરના કેસ અને 2 મલેરિયાના કેસ સામે આવ્યા છે.

પાટણમાં વાઇરલ ફીવર અને ઝાડા-ઉલટીના કેસમાં થયો વધારો, હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાયું

જિલ્લાભરના લોકો રોગચાળાની ઝપેટમાં છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. સફાઈથી લઈને જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી નથી. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Intro:(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ શહેર સહીત જીલ્લા મા રોગચાળા એ દસ્તક દેતા અજગરિ ભરડામાં સપડાયો છે દિવસે દિવસે વાયરલ ફીવર અને ઝાડા ઉલટી સહીત ના રોગો ના દર્દીઓ મા વધારો નોંધાઇ રહ્યો છે.જેને લઇ હોસ્પિટલો મા દર્દીઓ નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છેBody:પાટણ માં છેલ્લા વરસાદી વાતાવરણ બાદ વાયરલ ફીવર તેમજ ઝાડા ઊલટી ના દર્દીઓ માં પણ વધારો જોવા મળી રહ્યો છે શહેર ની સિવિલ હિસ્પિટલ હાલ માં દર્દીઓ થી ઉભરાઈ રહી છે અને તાવ,શરદી ખાંસી ના દર્દીઓ આ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો જિલ્લા ની વાત કરીએ તો છેલ્લા 16 દિવસ માં શરદી ખાંસી ના 2272 કેસ જ્યારે ઝાડા ઉલટી ના 1296 કેસ નોંધાયા છે જ્યારે પાટણ ની સિવિલ હોસ્પિટલ માં જ છેલ્લા એક અઠવાડિયા માં 400 થી વધુ વાયરલ ફીવર નાકેસ સામે આવ્યા છે જેમાં 2 મેલેરિયા ના દર્દી નો પણ સમાવેશ થયો છેConclusion:આરોગ્ય તંત્ર જાગૃત નહીં બને તૉ આગામિ દિવસો મા ડેગ્યુ, મેલેરિયા સહિતનાં પાણી જન્ય રોગો ફાટી નીકળે તેવી શક્યતા ઓ દેખાઈ રહી છે

બાઈટ 1 ડો.એ.એન.પરમાર સિવિલ સર્જન પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.