ETV Bharat / state

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની CM રૂપાણી સાથે બંધબારણે મુલાકાત - BJP

પાટણ: લોકસભા ચૂંટણીને લઈ રાજકીય ઉથલ પાથલ થવા ના એધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પાટણમાં યોજાયેલ જાહેર સભા બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ તેઓ સાથે મુલાકાત કરી હતી. જે બાદ કોંગ્રેસથી છેડો ફાડવો કે નહી તે અંગે બંધબારણે ચર્ચા પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે
author img

By

Published : Apr 8, 2019, 12:26 PM IST

મળતી માહિતી અનુસાર, પાટણના વાગડોદ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે સ્પષ્ટ રીતે જગદીશ ઠાકોર તેમજ પક્ષના મહુડી મંડળ સામે પોતાની નારાજગી વ્યકત કરી હતી. તેઓની સતત થતી અવગણનાને લઈને જોધાજી ઠાકોર કોંગ્રેસ પક્ષથી નારાજ થયા છે. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાત કરી, ત્યારે પણ તે વાતને ગણકારી ન હતી. મને વિશ્વાસમાં લઈને ઉમેદવારી નોંધાવવા બોલાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મારી વાતને ધ્યાને પણ લેવામાં ન આવી. બીજી તરફ જગદીશ ઠાકોરનું નામ જાહેર કરી દીધું હતું.

જોધાજી ઠાકોર

આ અંગે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અમારી માંગણીઓ સંતોષવામાં આવી ન હતી. પક્ષમાં મારી અવગણના થાય તેવા પક્ષથી છેડો ફાડવામાં મને કોઈ જ વાંધો નથી. મારો પરિવાર પણ મારી સાથે જ છે.

હવે પૂર્વ ધારાસભ્ય ના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.હાલ તો રાજ્યના મુખ્યપ્રધાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં જોડાવા આવકાર્યો હતો તેવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે કહી હતી.

મળતી માહિતી અનુસાર, પાટણના વાગડોદ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે સ્પષ્ટ રીતે જગદીશ ઠાકોર તેમજ પક્ષના મહુડી મંડળ સામે પોતાની નારાજગી વ્યકત કરી હતી. તેઓની સતત થતી અવગણનાને લઈને જોધાજી ઠાકોર કોંગ્રેસ પક્ષથી નારાજ થયા છે. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાત કરી, ત્યારે પણ તે વાતને ગણકારી ન હતી. મને વિશ્વાસમાં લઈને ઉમેદવારી નોંધાવવા બોલાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મારી વાતને ધ્યાને પણ લેવામાં ન આવી. બીજી તરફ જગદીશ ઠાકોરનું નામ જાહેર કરી દીધું હતું.

જોધાજી ઠાકોર

આ અંગે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અમારી માંગણીઓ સંતોષવામાં આવી ન હતી. પક્ષમાં મારી અવગણના થાય તેવા પક્ષથી છેડો ફાડવામાં મને કોઈ જ વાંધો નથી. મારો પરિવાર પણ મારી સાથે જ છે.

હવે પૂર્વ ધારાસભ્ય ના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.હાલ તો રાજ્યના મુખ્યપ્રધાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં જોડાવા આવકાર્યો હતો તેવું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે કહી હતી.

RJ_GJ_PTN_8_APRIL_01_PURV DHARASABHY NARAJ 
 _VDO _STORY_BHAVESH BHOJAK     

 એન્કર - પાટણ લોકસભા ચુંટણી ને લઈ ને રાજકીય ઉથલ પાથલ થવા ના એધાણ વર્તાઈ રહ્યા છે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની પાટણ માં યોજાયેલ જાહેર સભા બાદ કોંગ્રેસ ના પૂર્વ ધારા સભ્ય એ તેઓ સાથે મુલાકાત કરી અને કોંગ્રેસ થી છેડો ફાડવો કે નહી તે અંગે બંધ બારણે ચર્ચા પણ કરવા માં આવી જી હા પાટણ ના વાગડોદ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે સ્પષ્ટ રીતે જગદીશ ઠાકોર તેમજ પક્ષ ના મહુડી મંડળ સામે પોતાની નારાજગી દર્શાવી છે તેઓની સતત થતી અવગણના ને લઈ ને જોધાજી ઠાકોર કોંગ્રેસ પક્ષ થી નારાજ થયા છે તેઓ એ જ્કાન્વ્યું છે કે જયારે તેઓ એ સ્થાનિક ઉમેદવાર ને ટીકીટ આપવા ની વાત કરી હતી ત્યારે પણ તે વાત ને ગણકારી ન હતી સાથે જ મને વિશ્વાસ માં લઈ ને ઉમેદવારી નોધાવવા બોલાવવા માં તો આવ્યો પણ પણ ત્યાર બાદ મારી વાત ને ધ્યાને લેવા ના બદલેજગદીશ  ઠાકોર નું નામ જાહેર કરી દીધું અમે સ્થાનિક ઉમેદવાર માંગ્યો હતો ચાહે કોઈ પણ સમાજ નો હોય પણ તેમ છતાં અમારી માંગણી સંતોષવા માં નથી આવી સાથેજ તેમને એમ પણ જણાવ્યું કે જે પ્ક્ષ માં મારી અવગણના થાય તેવા પક્ષ થી છેડો ફાડવા માં કોઈ જ વાંધો નથી અને મારો પરિવાર પણ મારી સાથે જ છે ત્યારે હવે પૂર્વ ધારા સભ્ય ના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે અને શું કોંગ્રેસ તેમના પૂર્વ ધારાસભ્ય ને માનવાવા માં સફળ થાય છે કે પછી આ પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી લે છે જો કે હાલ તો ભાજપ માં થી મુખ્ય પ્રધાને કોંગ્રેસ ના પૂર્વ ધારા સભ્ય ને ભાજપ માં જોડાઈ જાય તે માટે આવકાર્યા છે તેવી પોતે પૂર્વ ધારા સભ્ય વાત કરી રહ્યા છે ત્યારે હવે જોવા નું એ રહ્યું કે પાટણ લોકસભા બેઠક પર શું નવા જૂની થઇ શકે છે 

વિઝન 

બાઈટ - ૧ જોધાજી ઠાકોર ,પૂર્વ ધારાસભ્ય ,વાગડોદ પાટણ 


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.