ETV Bharat / state

પંચમહાલમાં વર્ષ 2019માં જિલ્લામાં 169 બાળકોના મોત

author img

By

Published : Jan 6, 2020, 8:12 PM IST

પંચમહાલ: ગત કેટલાક દિવસોથી દેશભરની વિવિધ હોસ્પિટલ્સમાં નવજાત શિશુઓના મોતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતના આંકડા બહાર આવતા વિવાદ સર્જાયો છે. એક તરફ રાજ્ય સરકાર આરોગ્યના ક્ષેત્રમાં ઉત્તમ સુવિધાની વાત કરે છે, તો બીજી તરફ નવજાત શિશુઓના મોતના આંકડાઓ રાજ્યની આરોગ્ય સેવા જ 'બિમાર' હોવાનું જણાવી રહી છે.

Panchmahal
પંચમહાલમાં બાળકોના મોત

રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ ત્રણ જિલ્લાની એક માત્ર એવી 150 બેડની સરકારી હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળરોગ વિભાગમાં નવજાત શિશુનો મૃત્યુ દર પણ ચિંતાજનક કહી શકાય એવો જાણવા મળ્યો છે. એપ્રિલ 2019થી ડિસેમ્બર 2019 દરમિયાન અહીં 169 નવજાત બાળકોના મૃત્યુ થયા હતા. સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં જે નવજાત શિશુઓના મોત થયા છે. જેમાં મોટાભાગના બહાર ખાનગી દવાખાનાઓમાં ડિલિવરી કરાવ્યા બાદ જન્મેલા બાળકના હોય છે. સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકોના મોતની ટકાવારી ઘણી ઓછી હોય છે.

પંચમહાલ: વર્ષ 2019માં જિલ્લામાં 169 બાળકોના મોત

સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ મોટાભાગના મૃત્યુ પામનારા બાળકો સમય પહેલાં જન્મેલા હોય છે અથવા ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામતા હોય છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રત્યેક મહિનામાં 100થી વધુ પ્રસૂતિના કેસ આવે છે.

રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ ત્રણ જિલ્લાની એક માત્ર એવી 150 બેડની સરકારી હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળરોગ વિભાગમાં નવજાત શિશુનો મૃત્યુ દર પણ ચિંતાજનક કહી શકાય એવો જાણવા મળ્યો છે. એપ્રિલ 2019થી ડિસેમ્બર 2019 દરમિયાન અહીં 169 નવજાત બાળકોના મૃત્યુ થયા હતા. સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં જે નવજાત શિશુઓના મોત થયા છે. જેમાં મોટાભાગના બહાર ખાનગી દવાખાનાઓમાં ડિલિવરી કરાવ્યા બાદ જન્મેલા બાળકના હોય છે. સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકોના મોતની ટકાવારી ઘણી ઓછી હોય છે.

પંચમહાલ: વર્ષ 2019માં જિલ્લામાં 169 બાળકોના મોત

સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ મોટાભાગના મૃત્યુ પામનારા બાળકો સમય પહેલાં જન્મેલા હોય છે અથવા ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામતા હોય છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રત્યેક મહિનામાં 100થી વધુ પ્રસૂતિના કેસ આવે છે.

Intro:
છેલ્લા કેટલાક દિવસ થી દેશ ભર ની ઘણી હોસ્પિટલો માં નવજાત શિશુઓ ના મોત નો મામલો ચકડોળે ચઢ્યો છે અને નવજાત શિશુઓ ના મોત ના આંકડા ને લઇ ભારે વિવાદ સર્જાયો છે ત્યારે ગુજરાત રાજ્ય માં પણ અનેક સરકારી હોસ્પિટલો માં નવજાત શિશુઓ ના મોત ના આંકડા બહાર આવતા વિવાદ સર્જાયો છે ,આરોગ્ય ના ક્ષેત્ર માં ઉત્તમ સુવિધા ની વાત કરનાર સરકાર ને નવજાત શિશુઓ ના મોત ના આંકડા જાણે પડકાર ફેંકતા હોય એમ લાગી રહ્યું છે

અમદાવાદ રાજકોટ જેવા મહાનગરો ની મોટી હોસ્પિટલો માં છેલ્લા કેટલાક દિવસો માં બાળક ના જન્મ બાદ થોડા કલાકો કે થોડા દિવસો માં મૃત્યુ થવા ના આંકડા જોતા આ આંકડા ચિંતાજનક હોવાનું બહાર આવતા સરકાર ની આરોગ્ય સેવાઓ અને સગર્ભાઓ ની સાર સંભાળ માટે ના કરોડો ને ખર્ચ સામે સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા ની વાત કરીએ તો ગોધરા ખાતે પંચમહાલ દાહોદ અને મહીસાગર આમ ત્રણ જિલ્લા ની માત્ર એક એવી 150 બેડ ની સરકારી સિવિલ હોસ્પિટલ આવેલ છે જેમાં પડિયાટ્રિક વોર્ડ આવેલ છે જ્યાં ના નવજાત શિશુ ના મૃત્યુ નો દર પણ ચિંતાજનક કહી શકાય એવો જાણવા મળ્યો છે
છેલ્લા એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2019 સુધી માં 169 નવજાત ના મૃત્યુ નીપજી ચુક્યા છે
સિવિલ ના મુખ્ય અધિકારી ના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લા માં જે નવજાત શિશુઓ ના મોત નીપજે છે એમાં મોટાભાગ ના બહાર ખાનગી દવાખાનાઓ માં ડિલિવરી કરાવ્યા બાદ જન્મેલ બાળક ના હોય છે જેમાં સિવિલ માં જ જન્મેલ બાળક ના મોત ની ટકાવારી ખુબજ ઓછી હોય છે
જોકે આ નવજાત ના મૃત્યુ નું કારણ પણ ચોંકાવનારું જાણવા મળેલ છે અધિકારી ના જણાવ્યા મુજબ મોટા ભાગ ના મૃત્યુ પામનાર બાળકો તેના જન્મ સમય પહેલા જ જન્મ લઈ લેવા ના કારણે અને ઇન્ફેક્શન ના કારણે મૃત્યુ પામતા હોય છે
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા સિવિલ હોસ્પિટલ માં મહિના ની 100 ઉપરાંત પ્રસૂતિઓ થાય છે
બાઈટ-
મયુરી બેન
મુખ્ય ચિકિત્સા અધિકારી
સિવિલ હોસ્પિટલ ગોધરાBody:ડેસ્ક asiment Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.