ETV Bharat / state

ગોધરાના મોબાઇલ શોપ એસોસીએશને કલેકટરને આવેદન પત્ર આપ્યું

author img

By

Published : Jan 9, 2020, 6:18 AM IST

પંચમહાલઃ ઓનલાઈન દ્વારા FDI નિયમોનું ઉલ્લંઘન અને રિટેલ વ્યાપારનું નિકંદનના મામલે ગોધરા મોબાઇલ શોપ એસોસિએશન દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. ભારતભરના દરેક નાના મોટા શહેર, રાજ્યોના છૂટક રીટેલ ધંધો કરતા 25000 થી વધારે ફક્ત મોબાઈલના વિક્રેતા, વ્યાપારીઓ આજે રામલીલા મેદાન દિલ્લી ખાતે વિરોધ પ્રકટ કરવા માટે ભારત સરકાર સમક્ષ પોતાની તકલીફો અને તેના નિવારણ માટે ભેગા થયા હતા. આ મુદ્દે ગોધરાના મોબાઇલ શોપ એસોસીએશને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

godhra
કલેકટરને આવેદન પત્ર

ભારતભરના વેપારીઓને જે ઓનલાઈનના અનૈતિક વ્યાપાર કરવાની પદ્ધતિ, GSTની ચોરી, FDI પરિપત્ર 2 નું ઉલ્લંઘન સામે જરૂરી પગલાં ભરીને ભારતના રીટેલ વ્યાપાર ને બચાવવા માટે અને બેકારીને રોકવા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અનૈતિક વ્યાપાર કરવાના લીધે ગુજરાતમાં 2019માં 1000 થી વધારે મોબાઈલ શોપ બંધ થઈ ગયેલ છે જેના લીધે ઓછામાં ઓછા 10000 લોકો બેકાર બની ગયા છે.

મોબાઇલ શોપ એસોસીએશની ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છે કે, અમારી નીચે દર્શાવેલ માંગો ઉપર ધ્યાન આપીને નિરાકરણ લાવે અને ઇકોમર્સ મંત્રાલય દ્વારા જેનું સમય સમય ઉપર ઓડિટ કરવામાં આવે...

ગોધરાના મોબાઇલ શોપ એસોસીએશને કલેકટરને આવેદન પત્ર આપ્યું

1. ઓનલાઈન ઉપર ફક્ત ને ફક્ત ઇપેમેન્ટ, IMPS અથવા કાર્ડ દ્વારા જ લેવામાં આવે કોઈપણ જાત નો 1000 થી મોટી રકમ નો રોકડ વ્યવહાર અટકાવવો જેના લીધે GSTની ચોરી થતી અટકે.

2. ભારતના વેપારીઓ હેરાન થાય એ રીતે કોઈપણ રીતે પ્રોડક્ટના ભાવ ને અત્યંત નીચે કરીને અવ્યવસ્થા ઉભી ન થાય એનું ધ્યાન રાખવામાં આવે.

3. બેંકો દ્વારા કેશબેક RBI દ્વારા બંધ કરવામાં આવે જેના લીધે બેંકો આર્થિક રીતે મજબૂત બને અને એ પૈસાનો ઉપયોગ રાષ્ટ્રહિતના કામોમાં લેવામાં આવે.

4. સમાનભાવ, સમાન સમયે અને સમાન પ્રોડક્ટ ઓનલાઈન અને રિટેલ બંને ક્ષેત્રમાં મળે એના માટે સરકાર પરિપત્ર બહાર પાડે.

5. FDI ના પરિપત્ર નંબર 2 નું સંપૂર્ણ પણે પાલન થાય અને એ માટે CAIT સાથે મળીને ને એક બોડીની રચના કરવામાં આવે.

ઉપરોકત માંગોને ધ્યાનમાં લઈને સરકાર ભારતના વ્યાપારને બચાવે અને વિદેશમાં જતા પૈસાને રોકીને બેકારીને અટકાવે જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન આખા દેશમાં કરવામાં આવશે.

ભારતભરના વેપારીઓને જે ઓનલાઈનના અનૈતિક વ્યાપાર કરવાની પદ્ધતિ, GSTની ચોરી, FDI પરિપત્ર 2 નું ઉલ્લંઘન સામે જરૂરી પગલાં ભરીને ભારતના રીટેલ વ્યાપાર ને બચાવવા માટે અને બેકારીને રોકવા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અનૈતિક વ્યાપાર કરવાના લીધે ગુજરાતમાં 2019માં 1000 થી વધારે મોબાઈલ શોપ બંધ થઈ ગયેલ છે જેના લીધે ઓછામાં ઓછા 10000 લોકો બેકાર બની ગયા છે.

મોબાઇલ શોપ એસોસીએશની ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છે કે, અમારી નીચે દર્શાવેલ માંગો ઉપર ધ્યાન આપીને નિરાકરણ લાવે અને ઇકોમર્સ મંત્રાલય દ્વારા જેનું સમય સમય ઉપર ઓડિટ કરવામાં આવે...

ગોધરાના મોબાઇલ શોપ એસોસીએશને કલેકટરને આવેદન પત્ર આપ્યું

1. ઓનલાઈન ઉપર ફક્ત ને ફક્ત ઇપેમેન્ટ, IMPS અથવા કાર્ડ દ્વારા જ લેવામાં આવે કોઈપણ જાત નો 1000 થી મોટી રકમ નો રોકડ વ્યવહાર અટકાવવો જેના લીધે GSTની ચોરી થતી અટકે.

2. ભારતના વેપારીઓ હેરાન થાય એ રીતે કોઈપણ રીતે પ્રોડક્ટના ભાવ ને અત્યંત નીચે કરીને અવ્યવસ્થા ઉભી ન થાય એનું ધ્યાન રાખવામાં આવે.

3. બેંકો દ્વારા કેશબેક RBI દ્વારા બંધ કરવામાં આવે જેના લીધે બેંકો આર્થિક રીતે મજબૂત બને અને એ પૈસાનો ઉપયોગ રાષ્ટ્રહિતના કામોમાં લેવામાં આવે.

4. સમાનભાવ, સમાન સમયે અને સમાન પ્રોડક્ટ ઓનલાઈન અને રિટેલ બંને ક્ષેત્રમાં મળે એના માટે સરકાર પરિપત્ર બહાર પાડે.

5. FDI ના પરિપત્ર નંબર 2 નું સંપૂર્ણ પણે પાલન થાય અને એ માટે CAIT સાથે મળીને ને એક બોડીની રચના કરવામાં આવે.

ઉપરોકત માંગોને ધ્યાનમાં લઈને સરકાર ભારતના વ્યાપારને બચાવે અને વિદેશમાં જતા પૈસાને રોકીને બેકારીને અટકાવે જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન આખા દેશમાં કરવામાં આવશે.

Intro:ઓનલાઈન દ્વારા FDI નિયમો નું ઉલ્લંઘન અને રિટેલ વ્યાપાર નું નિકંદન ના મામલે ગોધરા મોબાઇલ શોપ એસસોસિયાન દવારા પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદન આપ્યું હતું
ભારતભર ના દરેક નાના મોટા શહેર, રાજ્યો ના છૂટક રીટેલ ધંધો કરતા 25000 થી વધારે ફક્ત મોબાઈલ ના વિક્રેતા, વ્યાપારીઓ આજે રામલીલા મેદાન દિલ્લી ખાતે વિરોધ પ્રકટ કરવા માટે ભારત સરકાર સમક્ષ પોતાની તકલીફો અને એના નિવારણ માટે ભેગા થશે. જેનું ઉદ્ઘાટન રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવેલ છે.
ભારતભર ના વેપારીઓ ને જે ઓનલાઈન ના અનૈતિક વ્યાપાર કરવાની પદ્ધતિ, GST ની ચોરી, FDI પરિપત્ર 2 નું ઉલ્લંઘન સામે જરૂરી પગલાં ભરીને ભારત ના રીટેલ વ્યાપાર ને બચાવવા માટે અને બેકારી ને રોકવા માટે અમે આ વિરોધ કરી રહ્યા છે.આ અનૈતિક વ્યાપાર કરવાના લીધે ગુજરાત માં 2019 માં 1000 થી વધારે મોબાઈલ શોપ બંધ થઈ ગયેલ છે જેના લીધે ઓછા માં ઓછા 10000 લોકો બેકાર બની ગયા છે.
ભારત સરકાર ને નમ્ર વિનંતી કરીએ છે કે અમારી નીચે દર્શાવેલ માંગો ઉપર ધ્યાન આપીને નિરાકરણ લાવે અને ઇકોમર્સ મંત્રાલય દ્વારા જેનું સમય સમય ઉપર ઓડિટ કરવામાં આવે...
1, ઓનલાઈન ઉપર ફક્ત ને ફક્ત ઇપેમેન્ટ, imps અથવા કાર્ડ દ્વારા જ લેવામાં આવે કોઈપણ જાત નો 1000 થી મોટી રકમ નો રોકડ વ્યવહાર અટકાવવો જેના લીધે GST ની ચોરી થતી અટકે..
2, ભારત ના વેપારી ઓ હેરાન થાય એ રીતે કોઈપણ રીતે પ્રોડક્ટ ના ભાવ ને અત્યંત નીચે કરીને અવ્યવસ્થા ઉભી ના થાય એનું ધ્યાન રાખવામાં આવે..
3, બેંકો દ્વારા કેશબેક RBI દ્વારા બંધ કરવામાં આવે જેના લીધે બેંકો આર્થિક રીતે મજબૂત બને અને એ પૈસા નો ઉપયોગ રાષ્ટ્રહિત ના કામો માં લેવામાં આવે.
4, સમાનભાવ, સમાન સમયે અને સમાન પ્રોડક્ટ ઓનલાઈન અને રિટેલ બંને ક્ષેત્ર માં મળે એના માટે સરકાર પરિપત્ર બહાર પાડે.
5, FDI ના પરિપત્ર નંબર 2 નું સંપૂર્ણ પણે પાલન થાય અને એ માટે CAIT સાથે મળીને ને એક બોડી ની રચના કરવામાં આવે.

ઉપરોકત માંગો ને ધ્યાન માં લઈને સરકાર ભારત ના વ્યાપાર ને બચાવે અને વિદેશ માં જતા પૈસા ને રોકીને બેકારી ને અટકાવે જો આમ નહીં થાય તો ભવિષ્ય માં આનાથી ઓણ વધારે ઉગ્ર આંદોલન આખા દેશ માં કરવામા આવશે.

દિનેશ કટારીયા (રાજુભાઈ)
પ્રમુખ
મોબાઇલ ડિલર્સ એસો. ગોધરાBody:Gj10003Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.