ETV Bharat / state

ગોધરામાં BSNLના 60 કર્મચારીઓ VRS સ્કીમ હેઠળ નિવૃત્ત થયા - VRS scheme news

ગોધરા ખાતે આવેલી ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની કચેરીમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્ત થયા છે. તેમને સન્માન સાથે વિદાય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

bsnl
bsnl
author img

By

Published : Feb 1, 2020, 9:11 AM IST

ગોધરા ખાતે આવેલી ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની કચેરીમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્ત થયા છે. તેમના સન્માનમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આજે દેશભરના BSNLના 70000થી વધુ કર્મચારીઓએ VRS સ્કીમ હેઠળ નિવૃત્તિ લીધી હતી, ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલી BSNL કચેરીમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓએ આજે સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી. જેના પગલે આજે સીવીલ લાઇન્સ રોડ ઉપર આવેલી BSNLની કચેરી ખાતે વાજતે-ગાજતે વિદાય સંભારભ રાખીને વિદાય આપવામાં આવી હતી.

ગોધરામાં BSNLના 60 કર્મચારીઓ VRS સ્કીમ હેઠળ થયા નિવૃત્ત

ગોધરા ખાતે આવેલી કચેરીના 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી. જેમાં વિભાગના અધિકારીઓ દ્વારા તેમને ફુલહાર પહેરાવીને નાળિયેર આપીને સન્માન કરવામા આવ્યું હતું. જ્યારે વિભાગમાં સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ કર્મચારીઓએ ડીજેના તાલે નાચીને વિદાયના પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

ગોધરા ખાતે આવેલી ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની કચેરીમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્ત થયા છે. તેમના સન્માનમાં વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આજે દેશભરના BSNLના 70000થી વધુ કર્મચારીઓએ VRS સ્કીમ હેઠળ નિવૃત્તિ લીધી હતી, ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલી BSNL કચેરીમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓએ આજે સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી. જેના પગલે આજે સીવીલ લાઇન્સ રોડ ઉપર આવેલી BSNLની કચેરી ખાતે વાજતે-ગાજતે વિદાય સંભારભ રાખીને વિદાય આપવામાં આવી હતી.

ગોધરામાં BSNLના 60 કર્મચારીઓ VRS સ્કીમ હેઠળ થયા નિવૃત્ત

ગોધરા ખાતે આવેલી કચેરીના 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી. જેમાં વિભાગના અધિકારીઓ દ્વારા તેમને ફુલહાર પહેરાવીને નાળિયેર આપીને સન્માન કરવામા આવ્યું હતું. જ્યારે વિભાગમાં સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ કર્મચારીઓએ ડીજેના તાલે નાચીને વિદાયના પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

Intro:આજે ગોધરા ખાતે આવેલી ભારત સંચાર નિગમ લીમીટેડ(BSNL)ની કચેરીમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્ત થતા આજે તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.અધિકારીઓ તેમજ કર્મચારીઓના પરિવાર દ્રારા નિવૃત થતા કર્મચારીઓને ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.




Body:આજે દેશભરના BSNL ના 70000થી વધુ કર્મચારીઓએ VRS સ્કીમ હેઠળ નિવૃતી લીધી હતી.ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલી BSNL કચેરીમાં વિવિધ હોદાઓ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓએ આજે સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી.જેના પગલે આજે સીવીલ લાઇન્સ રોડ ઉપર આવેલી BSNLની કચેરી ખાતે વાજતે ગાજતે વિદાય સંભારભ રાખીને વિદાય આપવામાં આવી હતી ગોધરા ખાતે આવેલી કચેરીના 60 જેટલા કર્મચારીઓએ સ્વૈછીક નિવૃત્તિ લીધી હતી.જેમાં વિભાગના અધિકારીઓ દ્રારા તેમને ફુલહાર પહેરાવીને નાળિયેર આપીને સન્માન કરવામા આવ્યું હતું.જ્યારે વિભાગમાં સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું. નિવૃત થયેલા કર્મચારીઓના પરિવારજનો દ્રારા પણ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું. ડીજેના તાલે કર્મચારીઓએ નાચીને પણ પોતાની વિદાયના પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.


Conclusion:બાઈટ: દિપક પરમાર
બીએસએનએલ ના અધિકારી
ગોધરા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.