ETV Bharat / state

ખેડૂતોનો આક્ષેપ, રૂપાણી સરકારનું "રાહત પેકેજ" ફક્ત લોલીપોપ

author img

By

Published : Nov 24, 2019, 8:39 PM IST

પંચમહાલ: રૂપાણી સરકારે ખેડૂતો માટે 3795 કરોડનું રાહત પેકેજની જાહેરાત કરી છે. પંચમહાલના ગ્રામીણ વિસ્તારના કેટલાક ખેડૂતો સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેને પણ લોલીપોપ સમાન ગણાવી રહ્યાં છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે, આ અગાઉ પણ ખેડૂતો માટે આવા પેકેજ જાહેર કરવામાં આવ્યાં છે, પરંતિ આ રાહત પેકેજનો કોઇ લાભ યોગ્ય રીતે ખેડૂતોને મળતો નથી.

Panchmahal

પંચમહાલ જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. અહીં મુખ્યત્વે ડાંગર અને મકાઇનો પાક થાય છે. આ વખતે જિલ્લામાં વધારે અને કમોસમી વરસાદને કારણે તેની પાકના ઉત્પાદન પર પણ અસર પહોંચી છે. જેમાં ડાંગરના પાકની જો વાત કરવામાં આવે તો વધુ વરસાદને કારણે અને પાછળથી પડેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચતા ઉત્પાદન પર અસર પહોંચી છે.

સરકારનું 'રાહત પેકેજ' ફ્કત લોલીપોપ હોવાનો ખેડૂતોનો આક્ષેપ

મકાઇમાં પણ હાલ ઇયળોરુપી જીવાત પડવાને કારણે ઉત્પાદન પર અસર પડવાની શકયતાને પણ નકારી શકાય તેમ નથી. એક તરફ મોંઘવારીમાં ખેડૂતો દેવૂ કરીને બિયારણ, ખાતર લાવીને ડાંગર અને મકાઇની ખેતી કરી હતી. કેટલાક ખેડૂત પ્રતિવર્ષ 100 મણ જેટલી ડાંગર પકવતા હતા પણ વધુ વરસાદને કારણે ડાંગરના પાકને પણ નુકસાન પહોંચ્યુ છે. જેથી ઉત્પાદન પણ ઓછુ મળ્યું છે.

મકાઇના પાકમાં પણ એવી જ પરિસ્થિતિ પેદા થઈ છે. જેમાં મકાઇના છોડમાં ઇયળોના ઉપદ્રવના કારણે પાક તૈયાર થાય તે પહેલા જ નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, તાજેતરમાં સરકાર દ્વારા જે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તેને પણ લોલીપોપ સમાન ગણાવી છે.

આ પહેલા પણ આવી ખેડૂતોને 2000 રૂપિયા અમૂક મહિનાના અંતરે ખેડૂતના ખાતામાં નાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરતું હજી સુધી કેટલાય ખેડૂતોના ખાતામાં નાણા આવ્યા નથી. ત્યારે આ સહાયના જે નાણા આવશે જે 4000 જેટલા મળશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યાં છે. તેની સામે 50,000 જેટલુ ખેતીમાં નુકસાન પહોચ્યું તેનું શું? તેવા પણ સવાલો ખેડૂતો કરી રહ્યાં છે.

પંચમહાલ જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. અહીં મુખ્યત્વે ડાંગર અને મકાઇનો પાક થાય છે. આ વખતે જિલ્લામાં વધારે અને કમોસમી વરસાદને કારણે તેની પાકના ઉત્પાદન પર પણ અસર પહોંચી છે. જેમાં ડાંગરના પાકની જો વાત કરવામાં આવે તો વધુ વરસાદને કારણે અને પાછળથી પડેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચતા ઉત્પાદન પર અસર પહોંચી છે.

સરકારનું 'રાહત પેકેજ' ફ્કત લોલીપોપ હોવાનો ખેડૂતોનો આક્ષેપ

મકાઇમાં પણ હાલ ઇયળોરુપી જીવાત પડવાને કારણે ઉત્પાદન પર અસર પડવાની શકયતાને પણ નકારી શકાય તેમ નથી. એક તરફ મોંઘવારીમાં ખેડૂતો દેવૂ કરીને બિયારણ, ખાતર લાવીને ડાંગર અને મકાઇની ખેતી કરી હતી. કેટલાક ખેડૂત પ્રતિવર્ષ 100 મણ જેટલી ડાંગર પકવતા હતા પણ વધુ વરસાદને કારણે ડાંગરના પાકને પણ નુકસાન પહોંચ્યુ છે. જેથી ઉત્પાદન પણ ઓછુ મળ્યું છે.

મકાઇના પાકમાં પણ એવી જ પરિસ્થિતિ પેદા થઈ છે. જેમાં મકાઇના છોડમાં ઇયળોના ઉપદ્રવના કારણે પાક તૈયાર થાય તે પહેલા જ નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, તાજેતરમાં સરકાર દ્વારા જે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તેને પણ લોલીપોપ સમાન ગણાવી છે.

આ પહેલા પણ આવી ખેડૂતોને 2000 રૂપિયા અમૂક મહિનાના અંતરે ખેડૂતના ખાતામાં નાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરતું હજી સુધી કેટલાય ખેડૂતોના ખાતામાં નાણા આવ્યા નથી. ત્યારે આ સહાયના જે નાણા આવશે જે 4000 જેટલા મળશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યાં છે. તેની સામે 50,000 જેટલુ ખેતીમાં નુકસાન પહોચ્યું તેનું શું? તેવા પણ સવાલો ખેડૂતો કરી રહ્યાં છે.

Intro:પંચમહાલ,

પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારના કેટલાક ખેડૂતો સરકાર દ્રારા જે રાહત પેકેજ જાહેર કરવામા આવ્યુ છે.તેને પણ લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે.ખેડૂતોનો આક્ષેપ છેકે આ અગાઉ પણ ખેડૂતો માટે આવા પેકેજો જાહેર કરવામા આવ્યા છે.પણ આ રાહત પેકેજોનો કોઇ લાભ યોગ્ય રીતે ખેડૂતોને મળતો નથી.

Body:પંચમહાલ જીલ્લો ખેતીપ્રધાન જીલ્લો છે.અહી મૂખ્યત્વે ડાંગર અને મકાઇનો પાક થાયછે. આ વખતે જીલ્લામાં વધારે અને કમોસમી વરસાદને કારણે તેની પાકના ઉત્પાદન ઉપર પણ અસર પહોચી છે.જેમા ડાંગરના પાકની જો વાત કરવામા આવે તો વધૂ વરસાદને કારણે અને પાછો પાછળથી પડેલા કમોસમી વરસાદને કારણે પાકને નુકશાન પહોચતા ઉત્પાદન પર અસર પહોચી છે.મકાઇમા
પણ હાલ ઇયળોરુપી જીવાત પડવાને
કારણે ઉત્પાદન પર અસર પડવાની શકયતાને પણ નકારી શકાય તેમ નથી.
એક તરફ મોઘવારીમાં ખેડૂતો દેવૂ કરીને બિયારણ,ખાતર લાવીને ડાંગર અને મકાંઇની ખેતી કરી હતી.કેટલાક ખેડૂત પ્રતિવર્ષ ૧૦૦ મણ જેટલી ડાંગર પકવતા હતા પણ વધુ વરસાદને કારણે ડાંગરના પાકને પણ નૂકશાન પહોચ્યુ છે.જેથી ઉત્પાદન પણ ઓછુ મળ્યૂ છે.
તો મકાઇના પાકમાં પણ એવી જ પરિસ્થીતી ઊભી થવા પામી છે.જેમા મકાઇના છોડમા ઇયળોના ઉપદ્રવના કારણે પાક તૈયાર થાય તે પહેલા જ નૂકશાન પહોચ્યૂ છે.ખેડૂતોનો આક્ષેપ છેકે તાજેતરમા સરકાર દ્રારા જે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામા આવી છે.તેને પણ લોલીપોપ સમાન ગણાવી છે.કે આ પહેલા પણ આવી ખેડૂતોને ૨૦૦૦ રૂપિયા અમૂક મહિનાના અંતરે ખેડૂતના ખાતામાં નાખવાની જાહેરાત કરવામા આવી હતી.પણ હજી સુધી પણ કેટલાય ખેડૂતોના ખાતામા હજી સુધી નાણા આવ્યા નથી.ત્યારે આ સહાયના જે નાણા આવશે જે ૪૦૦૦ જેટલા મળશે તેવૂ અમે અનૂમાન લગાવી રહ્યા છે.પણ તેની સામે ૫૦,૦૦૦ જેટલુ ખેતીમાં નુકશાન પહોચ્યુ તેનૂ શુ ? તેવા પણ સવાલો ખેડૂતો કરી રહ્યા છે. શહેરા પંથકના નાડા ગામના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

Conclusion:બાઇટ-1-તખતસિંહ પગી
બાઇટ-2-વિક્રમસિંહ પગી
બાઇટ-3-ભવનસિંહ પગી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.