પંચમહાલ : જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરના પંટાગણમાં આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્નસંભારભ યોજાયો હતો. જેમા ૩૧ જેટલા નવદંપતીઓએ પ્રભૂતામા પગલા પાડ્યા હતા અને તમામ નવદંપતીઓને સમાજના દાતા તરફથી જરુરી સરસામાન પણ આપવામા આવ્યુ હતો. આ પ્રસંગે આઇશ્રી કંકુકેસરમા ખાસ ઉપસ્થિત તેમને તમામ નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતાં. સમાજના અગ્રણીઓ, તેમજ દાતાઓ પણ હાજર નવદંપતીને આર્શીવાદ આપીને નવા દામ્પત્ય જીવનની શુભકામના પાઠવી હતી.
પંચમહાલમાં ચારણ ગઢવી સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો - ગોધરા
ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્ન સંભારભ યોજાયો હતો. જેમાં ૩૧ જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.
![પંચમહાલમાં ચારણ ગઢવી સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો ચારણ ગઢવી સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5990915-thumbnail-3x2-pcl.jpg?imwidth=3840)
ચારણ ગઢવી સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો
પંચમહાલ : જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરના પંટાગણમાં આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્નસંભારભ યોજાયો હતો. જેમા ૩૧ જેટલા નવદંપતીઓએ પ્રભૂતામા પગલા પાડ્યા હતા અને તમામ નવદંપતીઓને સમાજના દાતા તરફથી જરુરી સરસામાન પણ આપવામા આવ્યુ હતો. આ પ્રસંગે આઇશ્રી કંકુકેસરમા ખાસ ઉપસ્થિત તેમને તમામ નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતાં. સમાજના અગ્રણીઓ, તેમજ દાતાઓ પણ હાજર નવદંપતીને આર્શીવાદ આપીને નવા દામ્પત્ય જીવનની શુભકામના પાઠવી હતી.
ચારણ ગઢવી સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો
ચારણ ગઢવી સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો
Intro:પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્ન સંભારભ યોજાયો હતો.જેમા ૩૧ જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
Body:પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરના પંટાગણમાં આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્નસંભારભ યોજાયો હતો.જેમા ૩૧ જેટલા નવદંપતીઓએ પ્રભૂતામા પગલા પાડ્યા હતા.અને તમામ નવદંપતીઓને સમાજના દાતા તરફથી જરુરી સરસામાન પણ આપવામા આવ્યુ હતૂ.આ પ્રસંગે આઇ શ્રી કંકુકેસરમા ખાસ ઉપસ્થિત તેમને તમામ નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતા. સમાજના અગ્રણીઓ,તેમજ દાતાઓ પણ હાજર નવદંપતીને આર્શીવાદ આપીને નવા દામ્પત્યજીવનની શુભકામના પાઠવી હતી.
Conclusion:અત્રે નોધનીય છે કે આજની કારમી મોંધવારીંના સમયમા લગ્ન પ્રસંગ ખર્ચાળ બનતા હોય છે.ત્યારે આવા સમૂહલગ્નોનૂ આયોજન ખોટા ખર્ચાઓને બચાવે છે.અને સમાજને સંગઠીત કરતા હોય છે.પંચમહાલ જીલ્લામાં ચારણ ગઢવી સમાજ બહોળો વર્ગ ધરાવે છે.પાછલા ૧૪ વર્ષની આ સમૂહલગ્ન સમારોહનુ આયોજન કરવામા આવેછે.
બાઈટ- રામુભાઈ ગઢવી
સમાજના અગ્રણી
Body:પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરના પંટાગણમાં આઈશ્રી સોનલ ચારણ ગઢવી સમાજનો ૧૪મો સમૂહ લગ્નસંભારભ યોજાયો હતો.જેમા ૩૧ જેટલા નવદંપતીઓએ પ્રભૂતામા પગલા પાડ્યા હતા.અને તમામ નવદંપતીઓને સમાજના દાતા તરફથી જરુરી સરસામાન પણ આપવામા આવ્યુ હતૂ.આ પ્રસંગે આઇ શ્રી કંકુકેસરમા ખાસ ઉપસ્થિત તેમને તમામ નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતા. સમાજના અગ્રણીઓ,તેમજ દાતાઓ પણ હાજર નવદંપતીને આર્શીવાદ આપીને નવા દામ્પત્યજીવનની શુભકામના પાઠવી હતી.
Conclusion:અત્રે નોધનીય છે કે આજની કારમી મોંધવારીંના સમયમા લગ્ન પ્રસંગ ખર્ચાળ બનતા હોય છે.ત્યારે આવા સમૂહલગ્નોનૂ આયોજન ખોટા ખર્ચાઓને બચાવે છે.અને સમાજને સંગઠીત કરતા હોય છે.પંચમહાલ જીલ્લામાં ચારણ ગઢવી સમાજ બહોળો વર્ગ ધરાવે છે.પાછલા ૧૪ વર્ષની આ સમૂહલગ્ન સમારોહનુ આયોજન કરવામા આવેછે.
બાઈટ- રામુભાઈ ગઢવી
સમાજના અગ્રણી