ETV Bharat / state

નવસારી જિલ્લાના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા કૉલેરા ગ્રસ્ત જાહેર કર્યું - સદલાવ 2 પોઝિટિવ કેસ

નવસારીઃ જિલ્લાના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. 2 વ્યકિતઓના મોત અને બે વ્યક્તિઆના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે, અને ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યુ છે. બીજી તરફ તકેદારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ,ખડસુપા,સરપોર,પારડી,નવાતળાવ અને અંબાડા સહિત 6 ગામોને કૉલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

સદલાવ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું
author img

By

Published : Jul 26, 2019, 12:09 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં 2 વ્યકિતના એક સાથે મોત થયા હતા અને 2 પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ગામમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં કોલેરાના કેસ પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી.

સદલાવ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું

ગામમાં પીવાના પાણી સ્ત્રોત કુવા અને બોર બંધ કરાવી દેવામા આવ્યા છે તેમજ બેઝ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે.

બિજી તરફ તકેદારીના ભાગ રુપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ, ખડસુપા, સરપોર, પારડી, નવાતળાવ અને અંબાડા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં 2 વ્યકિતના એક સાથે મોત થયા હતા અને 2 પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ગામમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં કોલેરાના કેસ પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી.

સદલાવ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું

ગામમાં પીવાના પાણી સ્ત્રોત કુવા અને બોર બંધ કરાવી દેવામા આવ્યા છે તેમજ બેઝ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે.

બિજી તરફ તકેદારીના ભાગ રુપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ, ખડસુપા, સરપોર, પારડી, નવાતળાવ અને અંબાડા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

Intro:નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે.2 ઈસમો ના મોત થતા તંત્રએ હરકત માં આવી ગામ ને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું છે.નવસારી જિલ્લા ના સદલાવ ગામ મા કોલેરા ના બે પોઝિટિવ કેસ મળી આવતા આખરે તંત્ર દ્વારા વિસ્તાર ને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.તો બીજી તરફ તકેદારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ, ખડસુપા,સરપોર,પારડી,નવાતળાવ અને અંબાડા સહિત છ ગામો ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.Body:ગઈકાલે ગામ માં બે ઈસમો ના એક સાથે મોત થતા તંત્ર હરકત મા આવ્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા ગામ માંથી પાણી ના અને સ્ટુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં કોલેરા ના કેસ પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી.ગામ માં પીવા ના પાણી સ્ત્રોત કુવા અને બોર બંધ કરાવી બેઝ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.Conclusion:નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે.2 ઈસમો ના મોત થતા તંત્રએ હરકત માં આવી ગામ ને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યું છે.નવસારી જિલ્લા ના સદલાવ ગામ મા કોલેરા ના બે પોઝિટિવ કેસ મળી આવતા આખરે તંત્ર દ્વારા વિસ્તાર ને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.તો બીજી તરફ તકેદારીના ભાગ રૂપે જિલ્લા કલેકટર દ્વારા મુનસાડ, ખડસુપા,સરપોર,પારડી,નવાતળાવ અને અંબાડા સહિત છ ગામો ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

બાઈટ :ડૉ ,ડી.એચ.ભાવસાર (જિલ્લા આરોગ્ય અધિકારી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.