ETV Bharat / state

નવસારીમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક પોલીસ કર્મચારી સહિત 4 લોકો ઘાયલ - police

નવસારી: શહેરની નજીક બાજુમાં આવેલા વિજલપોરમાં થોડા થોડા દિવસે કંઈક ને કંઈક છમકલાઓ થતા હોય છે. સોમવારે રાત્રે બે સમાજના જૂથો વચ્ચે અથડામણ થતા મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને પથ્થરમારો કરતા એક પોલીસ કર્મી સહિત 4 લોકો ઘાયલ થતા સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 7, 2019, 9:55 AM IST

વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક અકસ્માત થયો હતો. જે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો જેમાં 1000 જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બન્યું હતું.

વિજલપુરની પોલીસથી ટોળું કાબુમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને 25 જેટલા ટિયરગેસ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું. સાથે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રી દરમિયાન પોલીસને ઘટના સ્થળે તૈનાત કરી હતી. પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.

નવસારીમાં બે જૂથ વચ્ચે અથડામણ

વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક અકસ્માત થયો હતો. જે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો જેમાં 1000 જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બન્યું હતું.

વિજલપુરની પોલીસથી ટોળું કાબુમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને 25 જેટલા ટિયરગેસ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું. સાથે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રી દરમિયાન પોલીસને ઘટના સ્થળે તૈનાત કરી હતી. પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.

નવસારીમાં બે જૂથ વચ્ચે અથડામણ

R_GJ_NVS_01_07MAY_JUTH_ATHDAMAN_VIDEO_STORY_SCRIPT_10010

સ્લગ :નવસારીના વિજલપોર શહેરમાં થયેલ જૂથ અથડામણમાં ૨૫ જેટલા ટિયરગેસ છોડાયા
લોકેશન :નવસારી.વિજલપોર
07-05-2019
ભાવિન પટેલ
નવસારી

 
એન્કર - નવસારી શહેરની લગોલગ બાજુમાં આવેલ વિજલપોર શહેરમાં થોડા થોડા દિવસે કંઈક ને કંઈક છમકલાઓ થતા આવ્યા છે ગઈકાલે રાત્રે ૯ વાગ્યા બાદ બે સમાજના જૂથો વચ્ચે અથડામણ થતા મામલાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને પથ્થરમારા કરતા ઍકપોલીસ કર્મી સહીત ૪ લોકો ઘવાયા હતા 


વીઓ -૧ વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક નાનકડો અકસ્માત થયો હતો જે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો જેમાં ૧૦૦૦ જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બન્યું હતું વિજલપુર ની પોલીસથી ટોળું કાબુમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દઈને ૨૫ જેટલા ટિયરગેસ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું સાથે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રી દરમ્યાન પોલીસને ઘટના સ્થળે ગોઠવી દીધી હતી હજીપણ મામલો મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે


બાઈટ -૧ એસ જી રાણા ( ડી વાય એસ પી નવસારી )


સ્ટોરી બેન્ડ 

૧) અલગ અલગ બે સમાજના જૂથ વચ્ચે થયું અથડામણ 

૨) અકસ્માતને લઈને થયું અથડામણ 

૩) ૧૦૦૦ જેટલા લોકોએ આમને સામને કર્યો પથ્થરમારો 

૪) જિલ્લા પોલીસ ઘટના સ્થળે આવી ૨૫ ટિયરગેસ છોડ્યા 

૫) અથડામણમાં એક.પોલીસકર્મી ને થઇ ઇજા 

૬) ૪ લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં.ખસેડાયા


ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.