ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીને 6 મહિના પૂર્ણ: 6 મહિનામાં ₹ 34,48,53,853ની અધધધ આવક

નર્મદા: 31 ઓકટોબર 2018ના રોજ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા રોજ 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 14 લાખ પ્રવાસીઓએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની  મુલાકાત લીધી છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે.

author img

By

Published : May 11, 2019, 5:45 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના પૂર્ણ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં એટલે કે 31 એપ્રિલ સુધીમાં 13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં ₹ 34,48,53,853ની અધધધ આવક થઇ છે. જો મહિના પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 2018થી આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખૂલ્લું મુકાયું હતું. નવેમ્બર -2018માં 3,78,562 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા અને આવક 6,47,63,443 ₹ થઇ હતી. જ્યારે ડિસેમ્બર 2018માં 2,50,113 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેની આવક 5,70,41,060 ₹ થઇ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના પૂર્ણ

જાન્યુઆરી 2019માં 2,83,298 પ્રવાસી આવ્યા હતા અને આવક 7,00,42,020 ₹ થઇ હતી . ફેબ્રુઆરી 2019માં 2,10,600 પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આવક 5,60,87,710 ₹ થઇ હતી. માર્ચ 2019માં 2,02,312 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા અને આવક 5,22,56,580 ₹ થઇ હતી. જ્યારે એપ્રિલમાં 4,44,522 પ્રવાસીઓ આવ્યા અને આવક 7,9941,06 ₹ થઇ હતી. વેકેશનનો સમય હોવાથી રોજના 10થી 12 હજાર પ્રવાસો સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યા છે, આ સ્ટેટ્યૂને નિહાળી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે. પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે, અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અશક્ત અને ચાલી ન શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત તમામ જગ્યા એ શેડ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહી આહલાદાયક વાતાવરણનો અનુભવ કરે છે અને આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાતમાં નહિં પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં એટલે કે 31 એપ્રિલ સુધીમાં 13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં ₹ 34,48,53,853ની અધધધ આવક થઇ છે. જો મહિના પ્રમાણે પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 2018થી આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખૂલ્લું મુકાયું હતું. નવેમ્બર -2018માં 3,78,562 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા અને આવક 6,47,63,443 ₹ થઇ હતી. જ્યારે ડિસેમ્બર 2018માં 2,50,113 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેની આવક 5,70,41,060 ₹ થઇ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના પૂર્ણ

જાન્યુઆરી 2019માં 2,83,298 પ્રવાસી આવ્યા હતા અને આવક 7,00,42,020 ₹ થઇ હતી . ફેબ્રુઆરી 2019માં 2,10,600 પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આવક 5,60,87,710 ₹ થઇ હતી. માર્ચ 2019માં 2,02,312 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા અને આવક 5,22,56,580 ₹ થઇ હતી. જ્યારે એપ્રિલમાં 4,44,522 પ્રવાસીઓ આવ્યા અને આવક 7,9941,06 ₹ થઇ હતી. વેકેશનનો સમય હોવાથી રોજના 10થી 12 હજાર પ્રવાસો સ્ટેટ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ રહ્યા છે, આ સ્ટેટ્યૂને નિહાળી પ્રવાસીઓ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહ્યું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે. પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે, અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અશક્ત અને ચાલી ન શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત તમામ જગ્યા એ શેડ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહી આહલાદાયક વાતાવરણનો અનુભવ કરે છે અને આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાતમાં નહિં પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે.

NARMADA 

હેડિંગ :-ઉનાળાના વેકેશન માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંગી : વેકેશન માં પ્રવાસીઓની આવક માં વધારો,

સબ હેડિંગ :-વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 6 મહિના પૂર્ણ : 6 મહિનામાં 1373523 પ્રવાસીઓએ મુલાકાત લીધી.


એન્કર 
31 કટોમ્બર  18 ના રોજ પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ માં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ફ યુનિટી નું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ  માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે  ત્યારે  આ દુનિયા નીઅજાયબી જોવા રોજ ના 15 હજાર થી પણ વધુ પ્રવાસીઓ  ઉમટી રહ્યા છે  એક અંદાજ પ્રમાણે  અત્યાર સુધીમાં 14 લાખ  પ્રવાસીઓ એ આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી  ની  મુલાકાત લીધી છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ  રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ  ને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ની આવક પણ થઇ છે 

વી/ઓ 1

સ્ટેટ્યૂ  ઓફ યુનિટી ના લોકાર્પણ ને 6 મહિના થઇ ગયા છે આ 6 મહિનામાં  એટલેકે 31 એપ્રિલ સુધીમાં   13,73,523 પ્રવાસીઓએ મુલાકાત લીધી લીધી છે અને .સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6  મહિનામાં  ₹ 34,48,53,853ની. અધધધ આવક થઇ છે  જો માસ વાર પ્રવાસીઓ ની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 18 થી આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું અને 
નવેમ્બર - 18 માં  3,78,562 પ્રવાસી ઓ  આવ્યા હતા અને  આવક - 6,47,63,443 ₹  થઇ હતી  ડિસેમ્બર -  18 માં 2,50,113 પ્રવાસી ઓ આવ્યા હતા અને  આવક - 5,70,41,060 ₹  થઇ હતી 
જાન્યુઆરી - 19 માં 2,83,298 પ્રવાસી આવ્યા હતા  અને  આવક - 7,00,42,020  ₹  હતી . ફેબ્રુઆરી - 19 માં  2,10,600 પ્રવાસી ઓ એ મુલાકાત લીધી અને  આવક - 5,60,87,710  ₹  રહી હતી .માર્ચ   19 માં -2,02,312 પ્રવાસી ઓ આવ્યા અને   આવક - 5,22,56,580 ₹  રહેવા પામી  એપ્રિલ માં 4,44,522 પ્રવાસીઓ આવ્યા અને આવક 7,9941,06  ₹  રહેવા પામી અને હવે વેકેશન નો સમય હોવાથી રોજના 10 થી 12 હજાર પ્રવાસો સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની મુલાકાત લે છે અને આ સ્ટેટ્યૂ ને નિહાળી પ્રવાસીઓ આનંદ ની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે 

બાઈટ -1 કૃતિકા  (પ્રવાસીઓ )
બાઈટ 2  રિના  (પ્રવાસી )
વી/ઓ 2
હાલ ઉનાળાની ઋતુ ચાલે છે અને ગુજરાત માં પણ ગરમી નું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રી ની આસપાસ રહેવા પામ્યું છે ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તાર માં પણ આ વખતે ગરમીએ માઝા મુકીછે પરંતુ આ ગરમી માં પણ પ્રવાસીઓ નું આકર્ષણ ઓછું થયું  નથી અને તેનું કારણ એ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે ઉપરાંત અશક્ત અને ચાલી ના શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેર  ની સુવિધા પણ છે ઉપરાંત જુએ ખુલ્લી જગ્યા છે ત્યાં તમામ જગ્યા એ શેડ બનવવામાં પણ આવ્યા છે ત્યારે પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહીં આલ્હાદ્ક વાતાવરણ નો અનુભવ કરે છે અને આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ગુજરાત માં નહિ પણ કોઈ વિદેશી પર્યટક સ્થળ હોય તેવો અનુભવ કરે છે 

બાઈટ 3 આય.કે. પટેલ (જિલ્લા કલેકટર અને -CEO સ્ટેટ્યૂ ઓફ યુનિટી )

વી/ઓ 3
નર્મદા જિલ્લો આમતો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે અને અહીં રહેવા સરદાર સરોવર નર્મદા બંધ ને કારણે  પણ અહીં દર વર્ષે 5 લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા પરંતુ સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ પ્રવાસીઓ માં ખાસો વધારો થયો છે ત્યારે હાલ તો ઉનાળાની ઋતુ છે પરંતુ આગામી ચોમાસા માં જિલ્લા નું પ્રાકૃતિક સૌંદર્ય નિખરી ઉઠશે ત્યારે પ્રવસીઓ માં હજી પણ વધારો થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.