ETV Bharat / state

નર્મદામાં મળ્યું અવિરત સેવાનું દ્રષ્ટાંત, ઉનાળામાં ચલાવે છે પગરખાની પરબ

author img

By

Published : Apr 3, 2019, 10:26 PM IST

નર્મદા: જિલ્લાના માંગરોળ ગામે રહેતા મહેન્દ્ર પ્રજાપતિના સેવા યજ્ઞનો રથ અવિરત ચાલતો રહે છે. હાલ ગરમીના સમયમાં તાપમાં ગરીબો પગરખા વિના ફરતા હોય છે. ગરીબ બાળકો શાળામાં પરગખા વિના પણ જતા હોય છે. આવી વેદના મહેન્દ્ર પ્રજાપતિથી સહન ન થતા તેઓ ઉનાળામાં ગરીબોને પગરખાની મફત વહેંચણી કરે છે.

પગરખા વહેંચતા મહેન્દ્ર પ્રજાપતિ

મહેન્દ્ર પ્રજાપતિ છેલ્લા કેટલાય વર્ષોથી આ સેવા કાર્ય કરે છે અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇને પગરખાની પરબ લોકો સુધી પહોંચાડે છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે મતદાન જાગૃતિની કાપડની થેલીઓ છપાવી જ્યાં જાય ત્યાં વિતરણ કરે છે. તેમજઆ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ બંધ કરવાનીસલાહ આપે છે. આ ઉપરાંત,આખું વર્ષ રક્તદાન,બેટી બચાવો જાગૃતિની કાપડની થેલી મફતમાં વહેંચી પર્યાવરણ જાગૃતિ ફેલાવે છે.

સ્પોટ ફોટો
શાળામાં પગરખા વહેંચતા મહેન્દ્ર પ્રજાપતિ

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ભણે છે, તે બાળકોને શાળાઓમાં જઈને મફત પગરખા વહેંચી મહેન્દ્રભાઈ પ્રજાપતિ જાતે પહેરાવે છે. જરૂરીયાત મંદો સુધી આ પગરખાની પરબ લઈને જાય છે.

મહેન્દ્રભાઇનાઆ સેવા યજ્ઞ બાબતે પ્રાથમિક શિક્ષિકાનમિતામકવાણાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર પ્રજાપતિ વર્ષોથી સેવા કરે છે, આ સાથે જ પગરખાની પરબ ચલાવે છે. અમારી સ્કૂલમાં તેઓ ગરીબ બાળકો તથા ગામના લોકોને ઉનાળામાં મફત પગરખાંઆપે છે, આ સાથે જન જાગૃતિનું પણ કામ કરે છે, તેમજપર્યાવરણ માટે કાપડની થેલીનું મફતમાં વિતરણ કરે છે.

મહેન્દ્ર પ્રજાપતિ છેલ્લા કેટલાય વર્ષોથી આ સેવા કાર્ય કરે છે અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇને પગરખાની પરબ લોકો સુધી પહોંચાડે છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે મતદાન જાગૃતિની કાપડની થેલીઓ છપાવી જ્યાં જાય ત્યાં વિતરણ કરે છે. તેમજઆ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ બંધ કરવાનીસલાહ આપે છે. આ ઉપરાંત,આખું વર્ષ રક્તદાન,બેટી બચાવો જાગૃતિની કાપડની થેલી મફતમાં વહેંચી પર્યાવરણ જાગૃતિ ફેલાવે છે.

સ્પોટ ફોટો
શાળામાં પગરખા વહેંચતા મહેન્દ્ર પ્રજાપતિ

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ભણે છે, તે બાળકોને શાળાઓમાં જઈને મફત પગરખા વહેંચી મહેન્દ્રભાઈ પ્રજાપતિ જાતે પહેરાવે છે. જરૂરીયાત મંદો સુધી આ પગરખાની પરબ લઈને જાય છે.

મહેન્દ્રભાઇનાઆ સેવા યજ્ઞ બાબતે પ્રાથમિક શિક્ષિકાનમિતામકવાણાએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર પ્રજાપતિ વર્ષોથી સેવા કરે છે, આ સાથે જ પગરખાની પરબ ચલાવે છે. અમારી સ્કૂલમાં તેઓ ગરીબ બાળકો તથા ગામના લોકોને ઉનાળામાં મફત પગરખાંઆપે છે, આ સાથે જન જાગૃતિનું પણ કામ કરે છે, તેમજપર્યાવરણ માટે કાપડની થેલીનું મફતમાં વિતરણ કરે છે.

નર્મદા જિલ્લામાં બળબળતા તાપમાં ગરીબોને પગરખા પહેરાવી જીવનમાં ઠંડક ફેલાવતા મહેન્દ્ર પ્રજાપતિ 
ચૂંટણી ટાણે  મતદાન જાગૃતિ, નહીતો આખુંવર્ષ રક્ત દાન,  બેટી બચાવો જાગૃતિ ની કાપડની થેલી મફત વહેંચી પર્યાવરણ જાગૃતિ ફેલાવે છે.


નર્મદા જિલ્લાના માંગરોલ ગામે રહેતા મહેન્દ્ર પ્રજાપતિ ની સેવા યજ્ઞ નો રથ અવિરત ચાલતો રહે છે, આજે  બળબળતા તાપમાં ગરીબો પગરખા વગર ફરે છે, ગરીબ બાળકો શાળાએ ભણવા પણ ઉઘાડા પગે ચાલીને જાય છે આવી વેદના ન સહી શકનારા મહેન્દ્રભાઈ ઉનાળામાં ગરીબો માં મફત પગરખાં પહેરાવે છે અને જે છેલ્લા કેટલાય વર્ષોથી આ સેવા કાર્ય કરે છે, હાલ પગરખા પરબ સાથે ચૂંટણીનો માહોલ છે ત્યારે મતદાન જાગૃતિની કાપડની થેલીઓ છપાવી જ્યાં જાય ત્યાં વિતરણ કરે છે અને પ્લાસ્ટિક ની થેલી નો વપરાશ બંધ કરવાની  સલાહ આપે છે. બાકી આખુંવર્ષ રક્ત દાન,  બેટી બચાવો જાગૃતિ ની કાપડની થેલી મફત વહેંચી પર્યાવરણ જાગૃતિ ફેલાવે છે.

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ભણે છે તે બાળકોને શાળાઓ માં જઈને મફત પગરખા વહેંચી મહેન્દ્રભાઈ પ્રજાપતિ જાતે પહેરાવે છે. અને જરૂરિયાત મંદો સુધી આ પગરખાંની પરબ લઈને જાય છે.

તેમના આ સેવા યજ્ઞ બાબતે પ્રાથમિક શિક્ષિકા  નમિતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે મહેન્દ્ર પ્રજાપતિ વર્ષોથી સેવા કરે છે અને પગારખાની પરબ ચલાવે છે. અમારી સ્કૂલમાં તેઓ ગરીબ બાળકોને અને ગામના લોકોને ઉનાળામાં મફત પગરખાં  આપે છે અને જન જાગૃતિ નું પણ કામ કરે છે પર્યાવણ માટે કાપડની થેલી મફત વિતરણ કરે છે ખરેખર તેમના જેવા સેવાભાવી વ્યક્તિ રાજપીપળા માં મળવા અશક્ય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.