ETV Bharat / state

નર્મદા ખાતે રેડક્રોસ દિનની ઉજવણી કરવામાં આવી - Blooddonation

નર્મદા: 8 મી મે એ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે  નર્મદા જિલ્લામાં આવેલા એક માત્ર બ્લડ બેન્ક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રાજપીપલા દ્વારા બુધવારે ખાસ જિલ્લા રોજગાર કચેરી નર્મદા અને રેડક્રોસ નર્મદાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આજના બે પ્રથમ ડોનરો વસાવા નયનભાઈ ભરતભાઈ અને ગુંજન બી.સોની  આજના પ્રથમ રક્તદાતા તરીકે રેડક્રોસ બ્લડ બેન્ક રાજપીપળામાં આવ્યા હતા.

narmada
author img

By

Published : May 9, 2019, 3:22 AM IST

તેમણે રક્તદાન કરી એક અનોખો સંકલ્પ લીધો હતો કે, તેઓ નિયમિત રક્તદાન કરશે ત્યારે આ દિવસે રેડક્રોસ નર્મદાના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખ તથા બેંકના BTO ડો. જે.એમ .જાદવે આ બંને રક્તદાતાઓનું ખાસ અભિવાદન કર્યું હતું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદાના રોજગાર અધિકારી જી.આર.બારીયાની આગેવાની હેઠળ આ ખાસ રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.

તેમણે રક્તદાન કરી એક અનોખો સંકલ્પ લીધો હતો કે, તેઓ નિયમિત રક્તદાન કરશે ત્યારે આ દિવસે રેડક્રોસ નર્મદાના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખ તથા બેંકના BTO ડો. જે.એમ .જાદવે આ બંને રક્તદાતાઓનું ખાસ અભિવાદન કર્યું હતું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદાના રોજગાર અધિકારી જી.આર.બારીયાની આગેવાની હેઠળ આ ખાસ રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.

આજે ૮ મી મે એ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિનની ઉજવણી કરવામાં આવી

સબહેડિંગ:-આજના પ્રથમ બે રક્તદાતા ઓનું રેડક્રોસ દ્વારા સન્માન કરવામાં આવ્યું


આજે ૮ મી મે એ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિનની ઉજવણી થઈ રહી છે રેડકોસ ના સંસ્થાપક જિન હેનરી ડયૂઆંટ નો જન્મદિવસ આજે છે અને તેમની યાદ માં  સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય રેફક્રોસ દિવસની ઉજવણી કરી રહ્યું છે નર્મદા જિલ્લામાં આવેલા એક માત્ર બ્લડ બેન્ક ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રાજપીપલા દ્વારા આજે ખાસ જિલ્લા રોજગાર કચેરી નર્મદા અને રેડક્રોસ નર્મદાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આજના બે પ્રથમ ડોનરો વસાવા નયનભાઈ ભરતભાઈ અને ગુંજન બી.સોની  આજના પ્રથમ રક્તદાતા તરીકે રેડ ક્રોસ બ્લડ બેન્ક રાજપીપળા માં આવ્યા હતા અને તેઓએ રક્તદાન કરી એક અનોખો સંકલ્પ લીધો હતો કે તેઓ નિયમિત રક્તદાન કરશે ત્યારે આ દિવસે રેડ ક્રોસ નર્મદાના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખ તથા બેંકના BTO ડો. જે.એમ .જાદવે આ બંને રક્તદાતા ઓ નું ખાસ અભિવાદન પુષ્પગુચ્છ આપી  કર્યું હતું અને તેમનું સન્માન કર્યું હતું જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદાના રોજગાર અધિકારી જી. આર .બારીયાના વડપણ હેઠળ આજે ખાસ રક્તદાન શિબિર રાખવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લઈ નર્મદા જિલ્લામાં જે રક્તની જરૂર પડે છે તે મહદંશે પરિપૂર્ણ થાય તે હેતુથી આજે રક્તદાન શિબિર રાખવામાં આવી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.