ETV Bharat / state

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય? જાણો પ્રજા પ્રતિસાદ

કેવડિયા ખાતે યોજાઈ રહેલી 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની પરિષદ પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે કોરોના મહામારીના આ સમયગાળામાં ઇટીવી ભારતે નાગરિકોના મંતવ્ય પૂછ્યા હતા કે કોરોના કાળમાં આ પરિષદ થવી કેટલી યોગ્ય છે.

author img

By

Published : Nov 23, 2020, 4:10 PM IST

Updated : Nov 23, 2020, 4:51 PM IST

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય? જાણો પ્રજા પ્રતિસાદ
કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય? જાણો પ્રજા પ્રતિસાદ
  • કેવડિયામાં યોજાશે વિધાનસભાના તમામ અધ્યક્ષોની પરિષદ
  • મહાનુભાવો લેશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત
  • કોરોના કાળમાં પરિષદ યોજવી કેટલી યોગ્ય?
    કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?
    કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?

વડોદરા: આગામી 25 અને 26 તારીખે કેવડિયામાં ભારતની તમામ વિધાનસભાઓના અધ્યક્ષો, લોકસભા અને રાજ્યસભાના સ્પીકર તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ટેન્ટ સીટી 2 ખાતે યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. જેમાં લોકસભાના સ્પીકર સહિત અન્ય મહાનુભાવો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરશે. પહેલીવાર ગુજરાતમાં આ પરિષદ યોજાયા બાદ તમામ મહાનુભાવો 27 તારીખે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે. ત્યારે ઇટીવી ભારતે વડોદરાના નાગરિકો પાસેથી આ અંગે તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?
કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?

કોરોના સમયગાળામાં કોન્ફરન્સ યોજવી હિતાવહ નહી

કેવડિયા ખાતે યોજનારી પરિષદ મામલે વડોદરાના નાગરિકોએ જણાવ્યું કે જે પ્રમાણે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તેવા સમયમાં કોઈ પણ પરિષદનું આયોજન યોગ્ય નથી. રાત્રીના 9થી સવારના 6 સુધી મહાનગરોમાં પણ કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે ત્યારે પરિષદના કારણે કેવડિયામાં કોરોના સંક્રમણ વધે તેવી અનેક શક્યતાઓ છે.

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?
કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?

કેવડિયા ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ

કેવડિયા ખાતે પહેલીવાર સ્પીકર કોન્ફરન્સ યોજાતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પણ આ મુદ્દે કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં પણ આ વાતને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચૂંટણીઓ હોય અથવા લોકાર્પણના કાર્યક્રમો હોય ત્યારે કોરોના નથી નડતો પરંતુ તહેવારો પર સંક્રમણ વધતા કરફ્યૂ ઠોકી બેસાડાય છે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય? જાણો પ્રજા પ્રતિસાદ

  • કેવડિયામાં યોજાશે વિધાનસભાના તમામ અધ્યક્ષોની પરિષદ
  • મહાનુભાવો લેશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત
  • કોરોના કાળમાં પરિષદ યોજવી કેટલી યોગ્ય?
    કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?
    કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?

વડોદરા: આગામી 25 અને 26 તારીખે કેવડિયામાં ભારતની તમામ વિધાનસભાઓના અધ્યક્ષો, લોકસભા અને રાજ્યસભાના સ્પીકર તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ટેન્ટ સીટી 2 ખાતે યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. જેમાં લોકસભાના સ્પીકર સહિત અન્ય મહાનુભાવો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરશે. પહેલીવાર ગુજરાતમાં આ પરિષદ યોજાયા બાદ તમામ મહાનુભાવો 27 તારીખે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે. ત્યારે ઇટીવી ભારતે વડોદરાના નાગરિકો પાસેથી આ અંગે તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?
કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?

કોરોના સમયગાળામાં કોન્ફરન્સ યોજવી હિતાવહ નહી

કેવડિયા ખાતે યોજનારી પરિષદ મામલે વડોદરાના નાગરિકોએ જણાવ્યું કે જે પ્રમાણે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તેવા સમયમાં કોઈ પણ પરિષદનું આયોજન યોગ્ય નથી. રાત્રીના 9થી સવારના 6 સુધી મહાનગરોમાં પણ કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે ત્યારે પરિષદના કારણે કેવડિયામાં કોરોના સંક્રમણ વધે તેવી અનેક શક્યતાઓ છે.

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?
કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય?

કેવડિયા ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ

કેવડિયા ખાતે પહેલીવાર સ્પીકર કોન્ફરન્સ યોજાતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પણ આ મુદ્દે કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં પણ આ વાતને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચૂંટણીઓ હોય અથવા લોકાર્પણના કાર્યક્રમો હોય ત્યારે કોરોના નથી નડતો પરંતુ તહેવારો પર સંક્રમણ વધતા કરફ્યૂ ઠોકી બેસાડાય છે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.

કોરોના કાળમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે અખિલ ભારતીય પરિષદનું આયોજન કેટલું યોગ્ય? જાણો પ્રજા પ્રતિસાદ
Last Updated : Nov 23, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.