ETV Bharat / state

કાળઝાળ ઉનાળાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ઘટાડો - AND

નર્મદાઃ હાલ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી 42 ડિગ્રી તાપમાનનો પારો ઉંચે ઉઠ્યો છે. તેમજ પરીક્ષાનો પણ માહોલ હોવાથી લોકો બહાર જવાનુ ટાળતા હોય છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ તે સ્થળે દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. અંદાજીત 10 હજારથી પણ વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલકાત લીધી હતી, પરંતુ હાલ ગરમીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
author img

By

Published : Apr 6, 2019, 5:20 PM IST

હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે. ત્યારે ગરમીની સીઝનના કારણે અને હાલમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર રહેતો હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી વિગત અનુસાર હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની માત્ર 2654 મુલાકાત લીધી હતી.

ઉનાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીની સંખ્યમાં ઘટાડો
ઉનાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીની સંખ્યમાં ઘટાડો

છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસની અંદર માત્ર 10,965 પ્રવાસીઓ આવ્યાં હતા. એટલે કે હવે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

જો છેલ્લા ચાર દિવસના પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો, પહેલા 4303 પ્રવાસીઓ આવ્યા હતાં. પરંતુ વધતા તાપમાનને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટીને 2180 થઈ ગઈ છે.

હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે. ત્યારે ગરમીની સીઝનના કારણે અને હાલમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર રહેતો હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી વિગત અનુસાર હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની માત્ર 2654 મુલાકાત લીધી હતી.

ઉનાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીની સંખ્યમાં ઘટાડો
ઉનાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીની સંખ્યમાં ઘટાડો

છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો, છેલ્લા ત્રણ દિવસની અંદર માત્ર 10,965 પ્રવાસીઓ આવ્યાં હતા. એટલે કે હવે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

જો છેલ્લા ચાર દિવસના પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો, પહેલા 4303 પ્રવાસીઓ આવ્યા હતાં. પરંતુ વધતા તાપમાનને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટીને 2180 થઈ ગઈ છે.



નર્મદા જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસ થી 42 ડિગ્રી તાપમાન નો પારો ઉંચે ઉઠ્યો છે ત્યારે લોકો બહાર નિકાવાનું બંધ કરી દીધું છે સાથે હાલ પરીક્ષાનો પણ માહોલ હોય જેને લઈને પ્રવાસીઓમાં ઘણો  ઘટાડો નોંધાયો છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ બાદ તેમાં દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો હતો અને એવરેજ દસ હજારથી પણ વધારે પ્રવાસીઓની આવતા હતા પરંતુ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પડી રહી છે ત્યારે ગરમીની સીઝન ના કારણે અને હાલમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર રહેતો હોવાના કારણે સ્ટેચ્યુ ઓફ જિંદગી પર જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે મળતી વિગત અનુસાર હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગઈકાલે માત્ર 2654 જ પ્રવાસીઓ આવ્યા હતા જેના કારણે આટલી આવક થઈ હતી છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર માત્ર 10965 પ્રવાસીઓ આવ્યા હતા એટલે કે હવે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે 

4 દિવસ ના પ્રવાસીઓ ની સંખ્યા જોઈએ તો 

2/04/19    4303 પ્રવાસીઓ આવ્યા 
3/04/19    3138 પ્રવાસીઓ આવ્યા   
4/04/19    2654 પ્રવાસીઓ આવ્યા 
5/04/19    2180 પ્રવાસીઓ આવ્યા   

આમ આજે શનિવાર હોવા છત્તા પ્રવાસીઓ ગણા ઓછા દેખાય રહ્યા છે 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.