ETV Bharat / state

નર્મદાના ડેડીયાપાડા ખાતે મુખ્યપ્રધાને 66 મી કન્યા છાત્રાલયનું કર્યુ લોકાર્પણ - Halpati Seva Sangh Bardoli

નર્મદાઃ સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ છે. જે અંતર્ગત આજે ડેડીયાપાડાના સામરપાડા ગામે 66 માં કન્યા છાત્રાલયનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Halpati Seva Sangh Bardoli
author img

By

Published : Oct 6, 2019, 10:56 PM IST

ઉલ્લેખનીય છે કે, હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ છે, જે અંતર્ગત 66 માં કન્યા છાત્રાલયના લોકાર્પણ સમયે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે. આ પ્રકારની છાત્રાલયો દ્વારા શિક્ષણને પ્રોત્સહન મળશે, નવી પેઢીને શિક્ષિત બનાવવા માટે ગુજરાત સરકારે 30 કરોડની ફાળવણી કરી છે. આ પ્રસંગે આશ્રમશાળાઓને સીક્સશનની ગુણવત્તા પ્રત્યે ધ્યાન આપવા માટે ખાસ ટકોર પણ કરી હતી.

નર્મદાના ડેડીયાપાડા ખાતે મુખ્યપ્રધાને 66 મી કન્યા છાત્રાલયનું કર્યુ લોકાર્પણ

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, મહંતો અમે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાતમાં બનાવવાનો સંકલ્પ છે, જે અંતર્ગત 66 માં કન્યા છાત્રાલયના લોકાર્પણ સમયે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે. આ પ્રકારની છાત્રાલયો દ્વારા શિક્ષણને પ્રોત્સહન મળશે, નવી પેઢીને શિક્ષિત બનાવવા માટે ગુજરાત સરકારે 30 કરોડની ફાળવણી કરી છે. આ પ્રસંગે આશ્રમશાળાઓને સીક્સશનની ગુણવત્તા પ્રત્યે ધ્યાન આપવા માટે ખાસ ટકોર પણ કરી હતી.

નર્મદાના ડેડીયાપાડા ખાતે મુખ્યપ્રધાને 66 મી કન્યા છાત્રાલયનું કર્યુ લોકાર્પણ

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, મહંતો અમે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:aaproal bay -day plan

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી આજે નર્મદા જિલ્લાના પછાત અને અંતરિયાળ ગણાતા ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામ ના મહેમાન બન્યા હતા પ્રસન્ગ હતો હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત સ્વામિનારાયણ વડતાલધામ કન્યા છાત્રાલય ના લોકાર્પણ નો ત્યારે આ પ્રસન્ગે આ ટ્રસ્ટ દ્વારા બનવવામાં આવેલ 66 માં કન્યા છાત્રાલય નું લોકાર્પણ વિજય રૂપાણી દીપપ્રાગટ્ય કરી કર્યું હતું અત્રે ઉલ્લેખખનીય છેBody: કે હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત સ્વામિનારાયણ વડતાલધામ ના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાત માં બનાવવાનો સંકલ્પ છે ત્યારે આજે 66 માં કન્યા છાત્રાલય ના લોકાર્પણ સમયે મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું કે શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે અને આવા છાત્રાલયો દ્વારા શિક્ષણ ને પ્રોત્સહન મળશે નવી પેઢી ને શિક્ષિત બનવવામાટે ગુજરાત સરકાર પણ કટી બદ્ધ છે અને હકારાત્મક વિચાર કરી 30 કરોડ રૂપિયા ખાસ શિક્ષણ માટે ફાળવવાવા આવ્યા છે આશ્રમશાળાઓ ને સીક્સશન ની ગુણ્વત્તામાં ધ્યાન આપવા આપ્રસન્ગે તેઓએ ખાસ ટકોર પણ કરી હતીConclusion:અને આ આશ્રમ શાળાના મુખ્ય દાતા મથુર સવાણી નો ઉલ્લખ કરી જણાવ્યું કે મને આ કાર્યક્રમ માટે વિનંતી કરી હતી અને એ વાણીયા બુદ્ધિ થી એક વાણીયા ( રૂપાણી) ને લપેટા માં લીધો હવે ખરેખર વાણિયો કોણ એ વિચારવું રહ્યું પણ સમાજના ઉઠાં માટે વાત કરી છે જેથી બધા બેસી ને વિચારીશું કહી આ કાર્યક્રમ માં હાસ્ય નું મોજું ફેલાવ્યું હતું આ સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ મહન્તો અને ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સ્ટેજ બાઈટ -વિજયભાઈ રૂપની (મુખ્ય મંત્રી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.