ETV Bharat / state

વાંકાનેરમાં બપોર બાદ દુકાન ખોલી તો ભરવો પડશે દંડ

author img

By

Published : Jul 14, 2020, 10:25 AM IST

મોરબીના વાંકાનેરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.એ નિર્ણય લીધો છે કે, કરિયાણાની તમામ દુકાનો 31 જુલાઈ સુધી અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે.

Shop
Shop

વાંકાનેરઃ મોરબીના વાંકાનેરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.એ નિર્ણય લીધો છે કે, કરિયાણાની તમામ દુકાનો 31 જુલાઈ સુધી અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કરિયાણાની દુકાનો 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારી બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખશે તો તેમને રૂપિયા1 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આવી જ રીતે પાન મસાલાના હોલસેલરો પણ દુકાનો બંધ રાખશે અને એસો.એ કાપડના વેપારીને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

વાંકાનેરઃ મોરબીના વાંકાનેરમાં કોરોનાના વધતા જતા કેસને પગલે કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસો.એ નિર્ણય લીધો છે કે, કરિયાણાની તમામ દુકાનો 31 જુલાઈ સુધી અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને કિરાણા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કરિયાણાની દુકાનો 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારી બપોરે 3 વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખશે તો તેમને રૂપિયા1 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આવી જ રીતે પાન મસાલાના હોલસેલરો પણ દુકાનો બંધ રાખશે અને એસો.એ કાપડના વેપારીને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.