ETV Bharat / state

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિતના ચાર સામે ફરિયાદ નોંધાઈ - GUJARAT

મોરબીઃ જિલ્લાના જાંબુડિયા નજીક અગાઉ પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે પતિ સહિતના ચાર સાસરીયાઓએ પરિણીતાને મરવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

MRB
author img

By

Published : Jul 14, 2019, 2:56 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સ બીલવાલ (ઉ.વ.20) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે, આરોપી પતિ સુનીલ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયર ઇલ્યાસભાઈ એ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સ બીલવાલ (ઉ.વ.20) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે, આરોપી પતિ સુનીલ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયર ઇલ્યાસભાઈ એ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

.

Intro:R_GJ_MRB_04_14JUL_PARINITA_AAPGHAT_GUNHO_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_14JUL_PARINITA_AAPGHAT_GUNHO_SCRIPT_AV_RAVIBody:મોરબી પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિતના ચાર સામે ફરિયાદ

મરવા માટે મજબુર કર્યાની પોલીસ ફરિયાદ

મોરબીના જાંબુડિયા નજીક પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવ અંગે પતિ સહિતના ચાર સાસરીયાઓએ પરિણીતાને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા નજીક આવેલ લેટીના સિરામિક ફેકટરીમાં અનિતાબેન સુનીલભાઈ બીલવાલ (ઉ.વ.૨૦) નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવ અંગે મૃતકના પિતા પારૂ બુચા મોરી આદિવાસીએ તાલુકા પોલીસમાં તેની દીકરીને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી પતિ સુનીલ બધીયાભાઈ બીલવાલ, જેઠ મનીષભાઈ, જેઠાણી મંજુબેન તેમજ દિયર ઇલ્યાસભાઈ એ બધાએ ફરિયાદીની દીકરી અનીતાના ચારિત્ર્ય પર શંકા કરી તેમજ તને કાઈ કામ આવડતું નથી કહીને મ્હેણાં ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કરતા તેને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.