ETV Bharat / state

મોરબીમાં તમાકુ નિષેધ દિન નિમિત્તે લોકજાગૃતિના હેતુથી રેલી યોજાઇ - ravi motwani

મોરબીઃ  વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં DDO એસ.એમ ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે એમ કતીરા અને નર્સિગ તાલીમ શાળાની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મોરબીમાં તમાકુ નિષેધ દિન નિમિત્તે લોકજાગૃતિના હેતુથી રેલી યોજાઇ
author img

By

Published : Jun 1, 2019, 6:34 AM IST

વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા પંચાયત કચેરી મોરબીથી શરુ કરીને મુખ્ય માર્ગો પર ફરીને નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. જનજાગૃતિની રેલીમાં DDO એસ.એમ ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ કતીરા અને નર્સિગ તાલીમ શાળાની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

મોરબીમાં તમાકુ નિષેધ દિન નિમિત્તે લોકજાગૃતિના હેતુથી રેલી યોજાઇ

આ રેલીમાં વિવિધ બેનરો દ્વારા તમાકુના વ્યસનથી થતાં નુકસાન અને કેન્સર જેવા ભયંકર રોગો વિશે જાગૃતિ ફેલાવાના પ્રયાસ કરાયા હતા. રેલી અંગે DDOએ જણાવ્યું હતું કે, "31 મેના રોજ વિશ્વ તમાકુ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે તમાકુથી થતાં ગંભીર રોગો અંગે લોકોમાં જાગૃત કરવાના હેતુથી રેલી યોજવામાં આવી હતી.

વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી જિલ્લા પંચાયત કચેરી મોરબીથી શરુ કરીને મુખ્ય માર્ગો પર ફરીને નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. જનજાગૃતિની રેલીમાં DDO એસ.એમ ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ કતીરા અને નર્સિગ તાલીમ શાળાની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

મોરબીમાં તમાકુ નિષેધ દિન નિમિત્તે લોકજાગૃતિના હેતુથી રેલી યોજાઇ

આ રેલીમાં વિવિધ બેનરો દ્વારા તમાકુના વ્યસનથી થતાં નુકસાન અને કેન્સર જેવા ભયંકર રોગો વિશે જાગૃતિ ફેલાવાના પ્રયાસ કરાયા હતા. રેલી અંગે DDOએ જણાવ્યું હતું કે, "31 મેના રોજ વિશ્વ તમાકુ દિવસ તરીકે ઉજવાય છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે તમાકુથી થતાં ગંભીર રોગો અંગે લોકોમાં જાગૃત કરવાના હેતુથી રેલી યોજવામાં આવી હતી.

R_GJ_MRB_04_31MAY_TOBACCO_DAY_JAGRUTI_RELI_BITE_AVB_RAVI

R_GJ_MRB_04_31MAY_TOBACCO_DAY_JAGRUTI_RELI_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_04_31MAY_TOBACCO_DAY_JAGRUTI_RELI_SCRIPT_AVB_RAVI

        આજે વિશ્વ તંબાકુ દિવસ નિમિતે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી જીલ્લા પંચાયત કચેરી મોરબીથી શરુ કરીને મુખ્ય માર્ગો પર ફરીને નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જનજાગૃતિ રેલીમાં ડીડીઓ એસ એમ ખટાણા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરા, સહિતના અગ્રણીઓ જોડાયા હતા રેલીમાં વિવિધ બેનરો દ્વારા તંબાકુથી થતા નુકશાન અને કેન્સર જેવા ભયંકર રોગો વિષે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા રેલી અંગે ડીડીઓએ જણાવ્યું હતું કે ૩૧ મેં ના રોજ વિશ્વ તંબાકુ દિવસ તરીકે ઉજવાય છે ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે ત્યારે તંબાકુથી થતા ગંભીર રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને તંબાકુના વ્યસનથી લોકોને બચાવવા માટેના પ્રયાસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં નર્સિંગ તાલીમ શાળાની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી

 

બાઈટ : એસ એમ ખટાણા – ડીડીઓ, મોરબી  

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.