ETV Bharat / state

મોરબીના નાયબ ખેતી નિયામકે રાસાયણિક ખાતર વિક્રેતાઓને આપ્યા દિશાનિર્દેશ

મોરબી: જિલ્લાના તમામ રાસાયણિક ખાતર વિક્રેતાઓને સૂચના આપવામાં આવી છે કે, તે પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યૂ કરાવે તેમજ રાસાયણિક ખાતરનું વિતરણ “O” ફોર્મનો ઉમેરો કર્યા બાદ જ કરવું તેમજ ખેડૂતના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ ફરજીયાત મેળવી POS મશીન દ્વારા જ સબસીડીઈઝ ખાતરનું વિતરણ કરવું.

author img

By

Published : May 4, 2019, 9:41 AM IST

મોરબી જિલ્લાના રાસાયણિક ખાતર વિક્રેતાઓને નિયમો અનુસરવા તાકીદ

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાસાયણિક ખાતરના વેચાણમાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. આ ઉપરાંત કોઈ પણ વિક્રેતાએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરવું નહી. વધુમાં જણાવવાનું કે, યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરના વેંચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડૂતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહીં.

FCO-1985ની જોગવાઈ મુજબ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણિક ખાતર વેંચાણ કરવા તેમજ સોઈલ કંડીશનરને રાસાયણિક ખાતર તરીકે વેચાણ કરવું નહીં. રાસાયણિક ખાતર વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણિક ખાતર વેંચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક મોરબી, એસ.એ.સીણોજીયાની યાદીમાં જણાવ્યું છે.

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાસાયણિક ખાતરના વેચાણમાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. આ ઉપરાંત કોઈ પણ વિક્રેતાએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરવું નહી. વધુમાં જણાવવાનું કે, યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરના વેંચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડૂતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહીં.

FCO-1985ની જોગવાઈ મુજબ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણિક ખાતર વેંચાણ કરવા તેમજ સોઈલ કંડીશનરને રાસાયણિક ખાતર તરીકે વેચાણ કરવું નહીં. રાસાયણિક ખાતર વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણિક ખાતર વેંચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક મોરબી, એસ.એ.સીણોજીયાની યાદીમાં જણાવ્યું છે.

R_GJ_MRB_01_04MAY_KHATAR_VIKRETA_YADI_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_04MAY_KHATAR_VIKRETA_YADI_SCRIPT_AV_RAVI


મોરબી જિલ્લાના રાસાયણિક ખાતર વિક્રેતાઓને નિયમો અનુસરવા તાકીદ  


         મોરબી જિલ્લાના તમામ રાસાયણિક ખાતર વિક્રેતાઓને સુચના આપવામાં આવે છે પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ રાસાયણિક ખાતરનું વિતરણ “O” ફોર્મનો ઉમેરો કર્યા બાદ જ કરવું તેમજ ખેડુતના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ ફરજીયાત મેળવી POS (Point Of Sale)મશીન દ્વારા જ સબસીડાઈઝ ખાતરનું વિતરણ કરવું.

અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું છે કે રાસાયણિક ખાતરના વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. કોઈ પણ વિક્રેતાએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરવું નહી. વધુમાં જણાવવાનું કે યુરીયા,ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરના વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાતપણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહી. FCO-1985 ની જોગવાઈ મુજબ સ્ટોક રજીસ્ટર,ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણિક ખાતર વેચાણ કરવા તેમજ સોઈલ કંડીશનર ને રાસાયણિક ખાતર તરીકે વેચાણ કરવું નહી. રાસાયણિક ખાતર વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણિક ખાતર વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક(વિ.) મોરબી, એસ.એ.સીણોજીયાની યાદી જણાવે છે.

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.