ETV Bharat / state

મોરબી નગરપાલિકામાં શાકભાજી-લારીગલ્લાના ધારકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે

મોરબી ખાતે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે દરેક વેપારીઓને દુકાન ખોલવા માટે RTPCR નેગેટીવ ટેસ્ટ તંત્ર દ્વારા ફરજીયાત કરવાવામાં આવ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા RTPCR ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યો છે.

author img

By

Published : May 13, 2021, 2:16 PM IST

teast
મોરબી નગરપાલિકામાં શાકભાજી-લારીગલ્લાના ધારકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે
  • વેપારીઓ માટે RTPCR ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે
  • ટેસ્ટ સેન્ટરો પર મોટી સંખ્યામાં વેપારીઓ ટેસ્ટ કરવવા આવ્યા
  • કોરોનાની ચેઈન તોડવા માટે વેપારીઓ પણ પ્રતિબદ્ધ

મોરબી : જિલ્લામાં વેપારીઓને દુકાન ખોલવા માટે RTPCR ટેસ્ટ નેગેટીવ ફરજીયાત કરવામાં આવ્યો છે. જેથી તમામ વેપારીઓ માટે તથા શાકભાજી-લારીગલ્લાના વેપારીઓનો RTPCR ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવશે.

RTPCR ફરજીયાત

જિલ્લામાં સંક્રમણ રોકવા માટે દરેક ગામમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે પરંતુ વેપારીઓની માંગને કારણે તેમને વેપાર-ધંધા કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આવી પરિસ્થિતીમાં સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા જિલ્લાના દરેક નાના-મોટા વેપારીને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેના કારણે વેપારીઓ દ્વારા કોઈને સંક્રમણ લાગે નહી અને સંક્રમણની ચેઈન તોડી શકાય.

મોરબી નગરપાલિકામાં શાકભાજી-લારીગલ્લાના ધારકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે

આ પણ વાંચો : જામ ખંભાળિયામાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં RTPCR લેબનો પ્રારંભ કરાયો

RTPCR ટેસ્ટ માટે લાઈનો

વેપારીઓ પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગળ આવ્યા છે અને ટેસ્ટ સેન્ટર પર વેપારીઓનો ભારે ધસારો જોવો મળ્યો હતા. મોટી માત્રમાં વેપારીઓ કોરોના ટેસ્ટ કરવવા માટે સેન્ટર પર પહોંચ્યા હતા.

  • વેપારીઓ માટે RTPCR ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે
  • ટેસ્ટ સેન્ટરો પર મોટી સંખ્યામાં વેપારીઓ ટેસ્ટ કરવવા આવ્યા
  • કોરોનાની ચેઈન તોડવા માટે વેપારીઓ પણ પ્રતિબદ્ધ

મોરબી : જિલ્લામાં વેપારીઓને દુકાન ખોલવા માટે RTPCR ટેસ્ટ નેગેટીવ ફરજીયાત કરવામાં આવ્યો છે. જેથી તમામ વેપારીઓ માટે તથા શાકભાજી-લારીગલ્લાના વેપારીઓનો RTPCR ટેસ્ટ વિના મૂલ્યે કરવામાં આવશે.

RTPCR ફરજીયાત

જિલ્લામાં સંક્રમણ રોકવા માટે દરેક ગામમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે પરંતુ વેપારીઓની માંગને કારણે તેમને વેપાર-ધંધા કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આવી પરિસ્થિતીમાં સંક્રમણ વધે નહીં તે માટે તંત્ર દ્વારા જિલ્લાના દરેક નાના-મોટા વેપારીને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેના કારણે વેપારીઓ દ્વારા કોઈને સંક્રમણ લાગે નહી અને સંક્રમણની ચેઈન તોડી શકાય.

મોરબી નગરપાલિકામાં શાકભાજી-લારીગલ્લાના ધારકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે

આ પણ વાંચો : જામ ખંભાળિયામાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં RTPCR લેબનો પ્રારંભ કરાયો

RTPCR ટેસ્ટ માટે લાઈનો

વેપારીઓ પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગળ આવ્યા છે અને ટેસ્ટ સેન્ટર પર વેપારીઓનો ભારે ધસારો જોવો મળ્યો હતા. મોટી માત્રમાં વેપારીઓ કોરોના ટેસ્ટ કરવવા માટે સેન્ટર પર પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.