ETV Bharat / state

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

મોરબીઃ તાલુકામાં આવેલાં માનગઢમાં બ્રહ્માણી ડેમ-2ના દરવાજા ખોલવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગામના સરપંચે જિલ્લા ખેતીવાડી અઘિકારીને અરજી કરી ગામની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. એટલે જ્યારે અતિવૃષ્ટિમાં થયેલી નકસાનીનો સર્વે માટે તાલુકા પંચાયતની ટીમ ગામમાં પહોંચી ત્યારે રોષે ભારયેલાં ગ્રામજનોએ તંત્રનો વિરોધ કર્યો હતો.

author img

By

Published : Oct 24, 2019, 3:41 AM IST

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

ચોમાસા દરમયિાન હળવદ તાલુકાના માનગઢ ગામે ચાલુ વર્ષ ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે બ્રાહ્મણી ડેમ-2ના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહી હતી. જેના કારણે માનગઢ ગામે ફરી વળતાં ખેતરોમાં ઉભા પાકને મોટી નુકસાની થઈ હતી.

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

વર્ષ આખું મહેનત કરીને વરસાદની રાહ જોતા ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. જેની રજૂઆત ગામના સરપંચને જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી સમક્ષ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવી નહોતી. એટલે જ્યારે અતિવૃષ્ટિમાં થયેલી નુક્શાનીનો સર્વ કરવા માટે હળવદ તાલુકા પંચાયતની ટીમ ગામમાં પહોચી, ત્યારે ગ્રામજનોએ તંત્રનો વિરોધ કર્યો હતો.

ગ્રામજનોએ સર્વે કરતી ટીમ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "તાલુકા પંચાયતની ટીમ નુકસાનીને અનુરૂપ સર્વે કરી રહી નથી. જેથી અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ." આમ, તંત્રથી નારાજ ગ્રામજનોએ સર્વે કરનાર ટીમનો બહિષ્કાર કરીને તંત્રને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી. બી ગજેરાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ખેડૂતોની માગ પ્રમાણે સર્વે થઈ રહ્યું છે.

ચોમાસા દરમયિાન હળવદ તાલુકાના માનગઢ ગામે ચાલુ વર્ષ ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે બ્રાહ્મણી ડેમ-2ના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહી હતી. જેના કારણે માનગઢ ગામે ફરી વળતાં ખેતરોમાં ઉભા પાકને મોટી નુકસાની થઈ હતી.

માનગઢ ગામે નુકસાની સર્વે કરનાર ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ

વર્ષ આખું મહેનત કરીને વરસાદની રાહ જોતા ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. જેની રજૂઆત ગામના સરપંચને જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી સમક્ષ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવી નહોતી. એટલે જ્યારે અતિવૃષ્ટિમાં થયેલી નુક્શાનીનો સર્વ કરવા માટે હળવદ તાલુકા પંચાયતની ટીમ ગામમાં પહોચી, ત્યારે ગ્રામજનોએ તંત્રનો વિરોધ કર્યો હતો.

ગ્રામજનોએ સર્વે કરતી ટીમ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "તાલુકા પંચાયતની ટીમ નુકસાનીને અનુરૂપ સર્વે કરી રહી નથી. જેથી અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ." આમ, તંત્રથી નારાજ ગ્રામજનોએ સર્વે કરનાર ટીમનો બહિષ્કાર કરીને તંત્રને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી. બી ગજેરાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "ખેડૂતોની માગ પ્રમાણે સર્વે થઈ રહ્યું છે.

Intro:gj_mrb_03_nukshani_sarve_team_virodh_visual_av_gj10004
gj_mrb_03_nukshani_sarve_team_virodh_script_av_gj10004

gj_mrb_03_nukshani_sarve_team_virodh_av_gj10004
Body:હળવદના માનગઢ ગામે નુકશાનીનો સર્વે કરવા ગયેલ ટીમનો ખેડૂતોએ કર્યો વિરોધ
માનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ આજે લેખિતમાં મોરબી જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી કે હળવદ તાલુકાના માનગઢ ગામે ચાલુ વર્ષ ચોમાસામાં ભારે વરસાદ પડ્યો હતો.જેના કારણે બ્રાહ્મણી ડેમ-2ના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહી હતી. માનગઢ ગામે ફરી વળ્યું હતું.જેથી ખેતરોમાં ઉભા પાકને મોટી નુકશાની થઈ હતી.જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડી છે.ત્યારે માનગઢ ગામે અતિવૃષ્ટિમાં થયેલી નુક્શાનીનો સર્વ કરવા માટે હળવદ તાલુકા પંચાયતની ટિમ પહોચી હતી આ ટીમે ખેડૂતોને થયેલી નુકશાનીને અનુરૂપ સર્વે ન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને ગ્રામજનો રોષે ભરાઈને ટીમનો બહિષ્કાર કર્યો હતો તો આ અંગે જીલ્લા ખેતીવાડી અધિકારી ડી બી ગજેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની માગ છે કે તે ઈચ્છે તેમ સર્વે થાય
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.