ETV Bharat / state

મોરબીઃ માળિયા મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગ

author img

By

Published : May 27, 2020, 8:37 PM IST

માળિયા મામલતદાર કચેરી જરુરિત હાલતમાં છે અને ત્યાં કામ કરતો સ્ટાફ સતત ભયના માહોલ હેઠળ કામ કરી રહ્યો છે, ક્યારે ક્યાંથી પોપડું માથે પળે તે જ નક્કી નથી. આવી પરિસ્થિતિને જોઇને માળીયાના મામલતદાર માળીયા સી. બી. નીનામાએ સબ રજીસ્ટ્રાર માળીયા અને માળીયા તિજોરી અધિકારીને પત્ર લખી રજૂઆત કરીને ચોમાસા પહેલા વહેલી તકે કચેરી અન્ય સ્થળે ખાસેડવામાં આવે તેવી માંગ કરી છે.

Maliya Mamlatdar's office
માળિયા મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં

મોરબીઃ માળિયા મામલતદાર કચેરી હાલમાં જરુરિત હાલતમાં છે અને ત્યાં કામ કરતો સ્ટાફ સતત ભયના માહોલ હેઠળ કામ કરી રહ્યો છે, ક્યારે ક્યાંથી પોપડું માથે પળે તે જ નક્કી નથી તો ચોમાસામાં દર વર્ષે પાણીનો ભરાવો થાય છે અને જરૂરી ડોકયુમેન્ટ પણ પાણીમાં પલળી જવાના બનાવો સામે આવી ચુક્યા છે. આવી પરિસ્થિતિને જોઇને માળીયાના મામલતદાર માળીયા સી. બી. નીનામાએ સબ રજીસ્ટ્રાર માળીયા અને માળીયા તિજોરી અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે. કચેરીના સુચારૂ સંચાલન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. તો ચોમાસા પહેલા વહેલી તકે કચેરી અન્ય સ્થળે ખાસેડવામાં આવે તેવી માંગ કરી છે.

માળિયા મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

સબ રજીસ્ટ્રારે જણાવ્યું છે કે, મામલતદાર કચેરી નીચાંણવાળા વિસ્તારમાં છે અને 2017માં ભારે પુરના કારણે રેકોર્ડને નુકશાન પણ થયેલું છે. હાલની સ્થિતિમાં ત્યાં બેસીને કામ કરવું જોખમ વાળું છે અને ચોમાસામાં પણ વરસાદમાં રેકોર્ડને નુકશાન થશે જો અન્ય સ્થળે કચેરી ખસેડવામાં નહિ આવે તો હજી વધુ નુકસાન થઈ શકે છે.

મોરબીઃ માળિયા મામલતદાર કચેરી હાલમાં જરુરિત હાલતમાં છે અને ત્યાં કામ કરતો સ્ટાફ સતત ભયના માહોલ હેઠળ કામ કરી રહ્યો છે, ક્યારે ક્યાંથી પોપડું માથે પળે તે જ નક્કી નથી તો ચોમાસામાં દર વર્ષે પાણીનો ભરાવો થાય છે અને જરૂરી ડોકયુમેન્ટ પણ પાણીમાં પલળી જવાના બનાવો સામે આવી ચુક્યા છે. આવી પરિસ્થિતિને જોઇને માળીયાના મામલતદાર માળીયા સી. બી. નીનામાએ સબ રજીસ્ટ્રાર માળીયા અને માળીયા તિજોરી અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે. કચેરીના સુચારૂ સંચાલન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. તો ચોમાસા પહેલા વહેલી તકે કચેરી અન્ય સ્થળે ખાસેડવામાં આવે તેવી માંગ કરી છે.

માળિયા મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

સબ રજીસ્ટ્રારે જણાવ્યું છે કે, મામલતદાર કચેરી નીચાંણવાળા વિસ્તારમાં છે અને 2017માં ભારે પુરના કારણે રેકોર્ડને નુકશાન પણ થયેલું છે. હાલની સ્થિતિમાં ત્યાં બેસીને કામ કરવું જોખમ વાળું છે અને ચોમાસામાં પણ વરસાદમાં રેકોર્ડને નુકશાન થશે જો અન્ય સ્થળે કચેરી ખસેડવામાં નહિ આવે તો હજી વધુ નુકસાન થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.