ETV Bharat / state

નર્મદા કેનાલના પાળા પરથી 12 વર્ષીય તરુણીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

author img

By

Published : Jul 13, 2019, 5:09 PM IST

Updated : Jul 13, 2019, 9:35 PM IST

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા કેનાલના પાળા પરથી 12 વર્ષની તરુણીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહેસાણા DYSP સહિત DIGનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અંદાજે 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

kadi

મહેસાણાના કડી નજીક આવેલા અલદેસણ આદુંદરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી અંદાજે 12 વર્ષની તરુણીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા કડી પોલીસ સહિત મહેસાણા DSP અને DYSP એવા મંજીતા વણઝારા સહિત DIGની ટીમ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

નર્મદા કેનાલના પાળા પરથી 12 વર્ષીય તરુણીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

પોલીસે તરુણીના મૃતદેહને જોતા પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં તરુણીના શરીર પરથી કેટલીક નાની મોટી ઈજાઓના ઘાવ જોવા મળ્યા છે તો પ્રાથમિક અનુમાન પ્રમાણે આ તરુણી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સામે આવી રહી છે.

ત્યારે પોલીસે ઘટના સ્થળે ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી, ડોગ સ્કોડ સહિતની ટીમોની મદદ લઇ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં મૃતદેહને કડી સરકારી સિવિલ હોસ્પિટલ ખેડવામાં આવ્યો છે. જ્યાં તરુણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી આખરે પોલીસને હત્યા અને દુષ્કર્મની શંકા રહી છે તેનો ચોક્કસ ચિતાર મેળવવામાં સફળતા મળશે. તો સાથે જ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા અને દુષ્કર્મનો બનાવ સામે આવશે તો ગુન્હો નોંધતા આરોપીઓને જેલ હવાલે કરાશે. હાલમાં પોલીસે મૃતક તરુણી કોણ છે અને તેનું મોત ક્યાં કારણોસર થયું તેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણાના કડી નજીક આવેલા અલદેસણ આદુંદરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલના પાળા પરથી અંદાજે 12 વર્ષની તરુણીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા કડી પોલીસ સહિત મહેસાણા DSP અને DYSP એવા મંજીતા વણઝારા સહિત DIGની ટીમ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

નર્મદા કેનાલના પાળા પરથી 12 વર્ષીય તરુણીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

પોલીસે તરુણીના મૃતદેહને જોતા પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં તરુણીના શરીર પરથી કેટલીક નાની મોટી ઈજાઓના ઘાવ જોવા મળ્યા છે તો પ્રાથમિક અનુમાન પ્રમાણે આ તરુણી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સામે આવી રહી છે.

ત્યારે પોલીસે ઘટના સ્થળે ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી, ડોગ સ્કોડ સહિતની ટીમોની મદદ લઇ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં મૃતદેહને કડી સરકારી સિવિલ હોસ્પિટલ ખેડવામાં આવ્યો છે. જ્યાં તરુણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી આખરે પોલીસને હત્યા અને દુષ્કર્મની શંકા રહી છે તેનો ચોક્કસ ચિતાર મેળવવામાં સફળતા મળશે. તો સાથે જ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા અને દુષ્કર્મનો બનાવ સામે આવશે તો ગુન્હો નોંધતા આરોપીઓને જેલ હવાલે કરાશે. હાલમાં પોલીસે મૃતક તરુણી કોણ છે અને તેનું મોત ક્યાં કારણોસર થયું તેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:

કડીના આદુંદરા નજીક નર્મદા કેનાલની ઘટના
કેનાલના પાળા પર થી એક મૃત 12 વર્ષની તરુણીનો મૃતદેહ મળી આવી
શંકાસ્પદ હાલતમાં તરુણીનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા
મહેસાણા DYSP સહિત DIGનો કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો
અંદાજે 12 વર્ષેની તરુણી પર દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાની આશંકાએ ચર્ચાઓમાં જોર પકડ્યું
તરુણીના શંકાસ્પદ મોત મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી
મૃતદેહને કડી સરકારી હોસ્પિટલ ખસેડાયો
પોલીસ દ્વારા પેનલ PM કરાવાશે
PM બાદ દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલાશેBody:મહેસાણા કડી નજીક આવેલ અલદેસણ આદુંદરા ગામની સીમમાં થી પસાર થતી નર્મદા કેનાલના પાળા પર થી અંદાજે 11 વર્ષની તરુણીનો શંકાસ્પદ હાલત માં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે તો સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા કડી પોલીસ સહિત મહેસાણા dsp અને dysp એવા મંજીતા વણઝારા સહિત dig ટિમ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે પોલીસે તરુણીના મૃતદેહ ને જોતા પ્રાથમિક તપાસ હાથ ધરી છે જેમાં તૃનીના શરીર પર થી કેટલીક નાની મોટી ઈજાઓના ઘાવ જોવા મળ્યા છે તો પ્રાથમિક અનુમાન પ્રમાણે આ તરુણી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હોવાની આશંકા સામે આવી રહી છે ત્યારે પોલીસે ઘટના સ્થળે FSL ડોગ સ્કોડ સહિતની ટીમોની મદદ લઇ ઘટનાને ગંભીરતા થી ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરતાં મૃદેહને કડી સરકારી સિવિલ હોસ્પિટલ ખેડવામાં આવ્યો છે જ્યાં તરુણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી આખરે પોલીસને હત્યા અને દુષ્કર્મની શંકા રહી છે તેનો ચોક્કસ ચિતાર મેળવવામાં સફળતા મળશે તો સાથે જ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા અને દુષ્કર્મનો બનાવ સામે આવશે તો ગુન્હો નોંધતા આરોપીઓને જેલ હવાલે કરાશે હાલમાં પોલીસે મૃતક તરુણી કોણ છે અને તેનું મોત ક્યાં કારણોસર થયું તેની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે

Conclusion:રોનક પંચાલ ઇટીવી ભારત કડી મહેસાણા
Last Updated : Jul 13, 2019, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.