ETV Bharat / state

મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

author img

By

Published : Sep 4, 2020, 3:38 AM IST

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં બિલ્ડરોની ઠગબાજી સામે આવી છે. ત્રણ બિલ્ડરોએ ઊંઝા શહેરના પાટણ રોડ પર ગુરુ બંગલોઝ નામની સ્કીમ મૂકી ભાગીદારીમાં બનાવેલા મકાનના ગ્રાહકો પાસેથી પૈસા લઈ બાનાખત કરાવ્યા હતા.

complaint-against-builders-
મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

મહેસાણાઃ જિલ્લાના ઊંઝા શહેરમાં બિલ્ડરોની ઠગબાજી સામે આવી છે. ત્રણ બિલ્ડરોએ ઊંઝા શહેરના પાટણ રોડ પર ગુરુ બંગલોઝ નામની સ્કીમ મૂકી ભાગીદારીમાં બનાવેલા મકાનના ગ્રાહકો પાસેથી પૈસા લઈ બાનાખત કરાવ્યા હતા.

complaint-against-builders-
મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

જો કે, બાનાખત અને લોન કરી આપવાનો વિશ્વાસ આપ્યા બાદ પણ ભાગીદારોએ ભેગા મળી ગ્રાહકો સાથે છેતરપિંડીને અંજામ આપતા ન તો દસ્તાવેજ કરી અપાયો કે ન મકાન આપ્યા તેમજ પૈસા પણ પરત કર્યા ન હતા, ત્યારે છેતરાયાનો અહેસાસ થતા ગ્રાહકો ઊંઝા પોલીસ મથકે દોડી આવી બિલ્ડરો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

complaint-against-builders-
મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

સામાન્ય નાગરિકો પોતાના જીવનની મહેનત થકી કમાયેલી પૂંજી એક છતનો આશરો મેળવવા ખર્ચતા હોય છે. ત્યાં અહીં બિલ્ડરોની ઠગબાજીનો શિકાર બનેલા લોકો છતાં પૈસા ખર્ચે ઘર વિહોણા બન્યા છે. જો કે સમગ્ર મામલે વિસનગર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન કરી તપાસનો ધમધમાટ શરૂ કરતા છેતરપિંડીની ફરિયાદના બે આરોપીને હસ્તગત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

મહેસાણાઃ જિલ્લાના ઊંઝા શહેરમાં બિલ્ડરોની ઠગબાજી સામે આવી છે. ત્રણ બિલ્ડરોએ ઊંઝા શહેરના પાટણ રોડ પર ગુરુ બંગલોઝ નામની સ્કીમ મૂકી ભાગીદારીમાં બનાવેલા મકાનના ગ્રાહકો પાસેથી પૈસા લઈ બાનાખત કરાવ્યા હતા.

complaint-against-builders-
મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

જો કે, બાનાખત અને લોન કરી આપવાનો વિશ્વાસ આપ્યા બાદ પણ ભાગીદારોએ ભેગા મળી ગ્રાહકો સાથે છેતરપિંડીને અંજામ આપતા ન તો દસ્તાવેજ કરી અપાયો કે ન મકાન આપ્યા તેમજ પૈસા પણ પરત કર્યા ન હતા, ત્યારે છેતરાયાનો અહેસાસ થતા ગ્રાહકો ઊંઝા પોલીસ મથકે દોડી આવી બિલ્ડરો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

complaint-against-builders-
મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ

સામાન્ય નાગરિકો પોતાના જીવનની મહેનત થકી કમાયેલી પૂંજી એક છતનો આશરો મેળવવા ખર્ચતા હોય છે. ત્યાં અહીં બિલ્ડરોની ઠગબાજીનો શિકાર બનેલા લોકો છતાં પૈસા ખર્ચે ઘર વિહોણા બન્યા છે. જો કે સમગ્ર મામલે વિસનગર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન કરી તપાસનો ધમધમાટ શરૂ કરતા છેતરપિંડીની ફરિયાદના બે આરોપીને હસ્તગત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.